નડિયાદ શહેરમાં થયેલી ઘરફોડ ચોરીનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. રીઢા ત્રણ ચોરોને 47 લાખ 70 હજાર 400 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આરોપીઓએ કરી...
યાત્રાધામ ડાકોરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે વર્ષોની પરંપરા પ્રમાણે ગૌશાળામાં ભંડારી બાબા દ્વારા ગૌદાન કરાયું હતું. ભગવાનની મંગળા આરતી તથા શ્રીંગાર આરતી થયા બાદ રણછોડજી ગૌશાળામાં...
નડિયાદ તાલુકાના કેરીઆવી પાસે એક પરિવારે સામૂહિક આપઘાત પ્રયાસ કર્યો. જેમાં પતિ પત્નીએ બાળક સાથે મહી કેનાલમાં ઝંપલાવ્યું હતું. સામાન્ય ઝગડામાં પતિ પત્નીએ બાળક સાથે...
ખેડાના માતર સરકારી ગોડાઉન દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ કરાયો છે. આ અંગે માતર ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી અને ભાજપ સંગઠન પ્રમુખ જયેશ પટેલને...
નડિયાદ તાલુકાના ગુતાલ ગામ સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યુ છે. ગુતાલ ગામમાં કોરોનાના કેસ વધતા સરપંચ તેમજ તલાટી કમ મંત્રીને સ્વયંમભૂ લોક ડાઉન કરવા ગ્રામજનોને અપીલ...
માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ માસ્કના દંડને લઈ વિડિયો વાઇરલ કર્યો છે. જેમાં ખેડા એસપી દ્વારા માતર અને લીંબાસીના બે પીએસઆઈની બદલીથી માતરના ધારાસભ્ય કેસરિસિંહ સોલંકી...
સતત અતિવૃષ્ટી સમાન વરસાદ અને હવે માવઠાંએ ખેડૂતોની કમર તોડી નાંખી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લામાંઓ માવઠાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં શેઢી નદીના વહેણમાં 4 લોકો તણાયા છે, જેમાં એક યુવકનું મોત થયું છે. શેઢી નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલા યુવાનો અકસ્માતનો...
આણંદ અને ખેડા જીલ્લામાં અવિરત વરસાદને પગલે ખેતરો જળબંબાકાર થયા છે. ત્યારે તારાપુર પંથકમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થવાની વકી સેવાઈ રહી છે. નોધનીય બાબત...
કોરોનાના સંક્રમણ વચ્ચે ડાકોરના રણછોડરાયજીના દર્શન ભક્તો માટે બંધ કરાયા હતા. જો કે હવે ડાકોર ટેમ્પલ કમિટિએ તા.૧૯ બુધવારથી સુરત જિલ્લા સિવાય તમામ જિલ્લાના ભક્તો...
ખેડાના નડિયાદ ખાતે બે કાર વચ્ચે અકસ્માતમા પાંચ લોકોના મોત થયા હતા. જેમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને યોગ્ય વળતર મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય...
યાત્રાધામ ડાકોરમાં આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જન્માષ્ટમીના પર્વમાં ભીડ ભેગી ન થાય તે માટે આ દિવસે ભક્તો માટે મંદિર સંપૂર્ણ...
ડાકોર રણછોડજીનું મંદિર જન્માષ્ટમીના દિવસે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે ભગવાનના જન્મનો ઉત્સવ બંધ બારણે કરવાનો નિર્ણય કર્યો છે. જો કે...
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય યાત્રાધામ વડતાલ મંદિરના પૂર્વ કોઠારીની સેક્સલીલામાં આજે નવો વળાંક આવ્યો છે. ખેડા જીલ્લા ચાઈલ્ડ વેલફેર કમિટિ દ્વારા એક સુઓમોટો અરજી કરવામાં આવી...
વડતાલના ઘનશ્યામ શાસ્ત્રીનુ સેક્સ વિવાદ અટકવાનું નામ લેતો નથી. આ પ્રકરણમાં ગત રવિવારે જૂનાગઢ મંદિરના સાધુ યજ્ઞાપુરૂષસ્વામીએ એક વિડીયો વાયરલ કરીને સંપ્રદાયના વહીવટ કરનારાઓ સામે...
રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ છવાઇ છે, છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ ગાંધીનગરનાં માણસા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો...
ખેડા જિલ્લામાં કોરાનાનો કહેર યથાવત રહ્યો છે. સતત બીજા દિવસે પણ જિલ્લામાં રેકોર્ડે બ્રેક ૨૪ દર્દીઓ નોધાયા છે.આજે જિલ્લાનો પોઝીટીવ દર્દીઓનો આંકડો ૨૪૪ પર પહોંચ્યો...
યાત્રાધામ ડાકોરમાં રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મંદિર કમિટી દ્વારા જિલ્લા કલેક્ટર લેટર લખવામાં આવ્યો છે. જેમા એવો ઉલ્લેખ કરાયો છે. કે પ્રશાસન...
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિર દર્શન માટે 18મી જૂનથી ખોલવામાં આવશે. જેમાં શરૂઆતના પાંચ દિવસ એટલે કે 18 જૂનથી 23 જૂન સુધી ફક્ત ડાકોરના ભાવિકો...
નડિયાદના એક આશાસ્પદ યુવાનનું અમેરિકાના ન્યુજર્સીમાં મોત નિપજ્યું છે. પરંતુ કમનસીબ બાબત એ છે કે છેલ્લાં ૪૮ કલાકથી તેના પરિવારજનોની કોઇ ભાળ મળતી નથી તેવી...
વૈશ્વિક મહામારી કોરોનાને કારણે લોકડાઉન જાહેર થયેલા ત્રીજા તબક્કામાં આજે ખેડા જિલ્લાવાસીઓને કોઇપણ પ્રકારની રાહત જાહેર થઇ નથી. ઓરેન્જ ઝોનને નામે છૂટછાટોની રાહ જોતા પ્રજાજનોને...