GSTV

Category : Junagadh

ગુજરાતમાં અસલી નહીં નકલીની બોલ બાલા!, હવે જૂનાગઢમાંથી ધારાસભ્ય બનીને રોફ મારતો શખ્સ ઝડપાયો

Moshin Tunvar
જૂનાગઢમાંથી MLAનું ગાડીમાં બોર્ડ મારીને રોફ જમાવતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. મંત્રી પુરૂષોત્તમ સોલંકીના અંગત તરીકેની ઓળખ આપીને રોફ મારતા રાજેશ જાધવ નામના...

JUNAGADH / કેશોદના પ્રાંસલી ગામના શહીદ આર્મી જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ વિદાય

Nakulsinh Gohil
Junagadh News : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાંસલી ગામના આર્મી જવાન અનિલભાઈ મૂળજીભાઈ ખાણીયા પંજાબના જલંધરમાં વીરગતિ પામ્યાં છે. વીર શહીદના પાર્થિવ દેહને તેના વતન...

જૂનાગઢના દોલતપરામાં માતાએ દીપડાના મુખમાંથી પોતાના બાળકને બચાવ્યું, ત્રણ દિવસથી રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધ્યા

pratikshah
 માનવ અને દીપડાના ઘર્ષણ સતત વધતા જાય છે. જૂનાગઢમાં લીલી પરિક્રમામાં બાળકીને ફાડી ખાધીના અહેવાલ આવ્યા બાદ વધુ એક અહેવાલમાં ખૂંખાર દીપડાએ દોલતપરામાં બાળકને શિકાર...

ગુજરાતમાં પ્રથમવાર / જૂનાગઢ પોલીસે પેરામોટરીંગ દ્વારા લીલી પરિક્રમાનું આકાશમાંથી કર્યું સુરક્ષા નિરીક્ષણ, જુઓ વિડીયો

Nakulsinh Gohil
જૂનાગઢ પોલીસે વાર્ષિક ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર પેરામોટર સર્વેલન્સનો સમાવેશ કરીને સુરક્ષા માટે નવો અભિગમ રજૂ કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય ગિરનાર લીલી પરિક્રમા...

કમોસમી વરસાદને પગલે પરિક્રમા કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો, કાચા રસ્તા પર કાદવ-કીચડ થતા ચાલવું મુશ્કેલ બન્યું

pratikshah
જૂનાગઢના કમોસમી વરસાદને પગલે પરિક્રમા કરવા આવતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગીરનારના જંગલો હોવાને કારણે રસ્તાઓ કાચા છે. જેના કારણે સેકડો ભાવિકોને ચાલવામાં...

GIRNAR / ત્રણ લાખથી પણ વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી ગિરનારની લીલી પરિક્રમા

Nakulsinh Gohil
Girnar Lili Parikrama : જુનાગઢના ભવનાથ ખાતે 23 નવેમ્બરેલીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાની ભીડ વધતા બે દિવસ...

કેશોદ/ વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો, ખમીદાણા ગામમાં 12 વર્ષના બાળકે કર્યો આપઘાત

Moshin Tunvar
રાજ્યમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. કેશોદના ખમીદાણા ગામમાં 12 વર્ષના એક બાળકે આપઘાત કર્યો છે. ખમીદાણા ગામમાં બાળકે પોતાના...

દુ:ખદ/ લીલી પરિક્રમા દરમિયાન 11 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા થયું મોત, પરિવારમાં આંક્રદનો માહોલ

pratikshah
જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં હાલ લીલી પરિક્રમાં ચાલી રહી છે જેમાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા છે ત્યારે પ્રરિક્રમાં કરવા આવેલી 11 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો...

જૂનાગઢમાં પરિક્રમાનાં મોનિટરિંગ માટે પોલીસ સૌપ્રથમ વખત પેરાશુટનો કર્યો ઉપયોગ

pratikshah
જૂનાગઢમાં પરિક્રમાનાં મોનિટરિંગ માટે પોલીસ સૌપ્રથમ વખત પેરાશુટનો ઉપયોગ કરી રહી છે. પેરાશુટની મદદથી પરિક્રમાનાં સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવી રહી છે. બે દિવસથી...

 લીલી પરિક્રમા કરવા આવેલા ભક્તો માટે એક દિવસ પહેલા ખોલાયો ગેટ, જય ગિરનારી નાદ સાથે હજારો લોકોએ કર્યો પ્રવેશ

pratikshah
રાજ્યમાં ગિરનાર પરિક્રમા દરેક વર્ષે ભાવિ ભક્તો દ્વારા કરવામાં આવે છે.ત્યારે જય ગિરનારી નાદ સાથે લીલી પરિક્રમાનો પ્રવેશ દ્વારા પાવન યાત્રાળુઓ માટે ખુલ્લો કરી મુકવામાં...

ઠંડીની રાહ વચ્ચે જુનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ, રવિપાકને નુકસાન જવાની ભીતિ

Hardik Hingu
એક તરફ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે અને બીજી બાજુ સવારે-મોડી રાત્રે શિયાળાનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં...

JUNAGADH / માંગરોળમાં NAFEDનું સેન્ટર ખુલ્યું, ડુંગળી 25 અને ચણાદાળ 60 રૂપિયાના ભાવે મળશે

Nakulsinh Gohil
Junagadh News : જુનાગઢ જિલ્લાના માંગરોળમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા – NAFEDનું સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સેન્ટર પરથી ડુંગળી રૂ.25...

સિંહોની પજવણી : લાયન-શો અટકાવવા વન વિભાગ સજ્જ, સઘન પેટ્રોલિંગ-ફલેગ માર્ચનું આયોજન, રેપીડ એકશન ટીમ – ટાસ્ક ફોર્સની રચના

Nakulsinh Gohil
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગીર તાથા ગીરની બોર્ડર પર પ્રવાસીઓની મોટી ભીડ એકત્ર થતી હોવાથી લાયન શો, સિંહોની પજવણીની ઘટના...

JUNAGADH / માંગરોળમાં નગરપાલિકાના સફાઈ કામદારોને ચાર મહિનાથી નથી મળ્યો પગાર, પાલિકા કચેરીએ જઈને કર્યો હોબાળો

Nakulsinh Gohil
JUNAGADH NEWS : જુનાગઢ જિલ્લામાં માંગરોળ શહેરમાં માંગરોળમાં નગરપાલિકાએ છેલ્લા ચાર મહિનાથી સફાઈ કામદારોને પગાર નથી ચુકવ્યો, જેના કારણે સફાઈ કામદારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા...

ચોરવાડના યુવકના મોત મામલે FSL રિપોર્ટમાં આત્મહત્યા કરી હોવાનો થયો ખુલાસો

Nakulsinh Gohil
બે દિવસ પહેલા જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામમાં જુજારપુર રોડ પર રહેતા આશરે 30થી 35 વર્ષના યુવાન નીતિન જગદીશભાઈ પરમારે ગળેફાંસો ખાઈને આત્મહત્યા...

જુનાગઢ / માણાવદરની ખાનગી હોસ્પિટલમાં 1 જ સપ્તાહમાં 3 મહિલાઓના પ્રસુતી સમયે મોત, પોલીસે તપાસ હાથ ધરી

Kaushal Pancholi
માણાવદરની ખાનગી હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ત્રણ મહિલાઓના પ્રસુતી સમયે મોત થયા છે. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તબીબની બેદરકારીના કારણે...

ચોરવાડના યુવકની સ્યુસાઈડ નોટમાં પોતાના નામ અંગે કોંગ્રેસ MLA  વિમલ ચુડાસમાએ કર્યા મોટા ખુલાસા, જાણો શું કહ્યું

Nakulsinh Gohil
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચોરવાડ ગામમાં જુજારપુર રોડ પર રહેતા આશરે 30થી 35 વર્ષના યુવાન નીતિન જગદીશભાઈ પરમારે ગળેફાંસો ખાઈને આત્મહત્યા લીધી હતી. પોલીસને આ...

કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાનું નામ લખી ચોરવાડમાં યુવકે કરી આત્મહત્યા

Nakulsinh Gohil
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચોરવાડ ગામમાં એક યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે યુવકે આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઇડ...

JUNAGADH / કેશોદના સોંદરડા નજીક બે કાર વચ્ચે અકસ્માત, કારચાલક મહિલાનું મોત, 6 લોકો ઈજાગ્રસ્ત

Nakulsinh Gohil
JUNAGADH NEWS : જૂનાગઢ જિલ્લામાં કોશોદ તાલુકામાં  સોંદરડા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારમાં સવાર એકમાત્ર કારચાલક મહિલાનું મોત થયું...

માણાવદરનો કરૂણ બનાવ: પાંચ વર્ષની બાળકીનું પાણીની ટાંકીમા ડુબી જતા મોત

pratikshah
રાજ્યના માણવદરમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢના માણાવદરમાં કરૂણ બનાવ સામે આવ્યો. પાંચ વર્ષની માસૂમ બાળકી સ્નેહા જોષી રમતા રમતા પાણીની...

JUNAGADH / સોયાબીનનો પાક નિષ્ફળ જતા, આર્થિક સંકડામણને કારણે ચૂલડી ગામના ખેડૂતે કર્યો આપઘાત

Nakulsinh Gohil
Junagadh News : જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના  ચુલડી ગામના 50 વર્ષના ખેડૂતએ ગળાફાંસો ખાઈને  આપઘાત કરી લેતા નાના એવા ચૂલડી  ગામમાં અરેરાટી મચી ગઈ...

દિલ્હીના અમિપુરામાં જપ્ત કરાયો હતો 50 ટન નકલી જીરૂનો છેડો ઊંઝામાં અડ્યો, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ઊંઝા

pratikshah
દિલ્હીમાં ઝડપાયેલા 50 ટન નકલી જીરુનું ઊંઝા કનેકશન ખુલ્યુ છે. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઊંઝામાં ધામા નાખ્યા છે.તેમજ વેપારી હાથ ન લાગતા ઓફિસને નોટીસ લગાવી...

JUNAGADH / કેશોદના માંગરોળ રોડ પર ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત, દંપત્તિમાંથી મહિલાનું મોત

Nakulsinh Gohil
Junagadh News : જૂનાગઢ જિલ્લાના કેશોદમાં માંગરોળ રોડ પર ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં દંપત્તિમાંથી  પત્નીનું મોત થયું છે.   કેશોદના માંગરોળ રોડ...

જૂનાગઢના માંગરોળના દરિયા કિનારેથી વનરાજનો એક અદભૂત વીડિયો સામે આવ્યો

pratikshah
જંગલના રાજા સિંહને તમે જંગલ,રેવન્યું વિસ્તારો અને શહેરોમાં તો જોયા જ હશે. પણ શું તમે સિંહને દરિયાના મોજાની વચ્ચે જોયા છે?  જી હા જૂનાગઢના માંગરોળ...

જુનાગઢ / મુખ્યમંત્રીનાં હસ્તે ઉપરકોટમાં ખુલ્લી મૂકવામાં આવેલ તકતી મામલે વિવાદ, તંત્રએ તકતી હટાવી દીધી

Rajat Sultan
જુનાગઢમાં મુખ્યમંત્રીનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવેલા ઉપરકોટમાં લગાવવામાં આવેલ વિવિધ તકતીઓને લઈ મોટો વિવાદ સર્જાયો છે જેમાં આહીર સમાજના દેવાયતબાપા બોદરની તકતીને લઈ વિવાદ થતા...

જૂનાગઢમાં નવીનીકરણ પામેલા ઉપરકોટ સહિત 438 કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત

Hardik Hingu
જૂનાગઢમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવીનીકરણ પામેલા ઉપરકોટના કિલ્લા સહિત કુલ મળીને રૂ. ૪૩૮ કરોડથી વધુ રકમના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું...

આપના નેતા રેશ્મા પટેલની અટકાયત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જુનાગઢ આવવાનાં હોવાથી કાર્યવાહી

pratikshah
જુનાગઢમાં આપના નેતા રેશ્મા પટેલની અટકાયત કરવામાં આવી. મહત્ત્વનું છે કે જુનાગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું મુખ્યમંત્રી ચાલો તમને જૂનાગઢ બતાવીએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....

જૂનાગઢમાં અગમ્ય કારણોસર વિદ્યાર્થિનીનો આપઘાત, રાજ્યમાં ગણતરીના કલાકોમાં જ બીજો બનાવ

Kaushal Pancholi
જૂનાગઢ: જુનાગઢમાં મોતીબાગ નજીકથી આપઘાતનો બનાવ સામે આવ્યો છે. પટેલ કેળવણી મંડળ છાત્રાલયમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પણ વાંચોઃ બનાસકાંઠાના...

જૂનાગઢ / સંતો-મહંતોની હાજરીમાં યોજાયું ધર્મ સંમેલન, વિવિધ સમિતિઓની કરાઈ રચના

Kaushal Pancholi
ગુજરાતમાં થોડાક દિવસો પહેલા સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈને વિવાદ થયો હતો અને તેને કારણે ભારે રોષ ફેલાયો હતો. સાધુ-સંતોમાં પણ નારાજગી જોવા મળી હતી. આ...

જૂનાગઢ / સૌરાષ્ટ્રમાં 24 કલાકમા 4 યુવાનોના હાર્ટ એટેકથી મોત, જૂનાગઢમાં દાંડીયા રાસ રમતો 24 વર્ષનો યુવાન ઢળી પડ્યો

Kaushal Pancholi
જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં 24 કલાકમા ચાર યુવાનોના હાર્ટ એટેકથી મોતનો બનાવ બન્યો છે. જેમાં જૂનાગઢમાં દાંડીયા રાસ રમતા 24 વર્ષના યુવાનનું મોત થયુ છે. ચિરાગ પરમાર...
GSTV