GSTV

Category : Gir Somnath

ગીર સોમનાથના તલાલામાં હિરણ નદીના પાણી શહેરના માર્ગો પર ફરી વળ્યા, પાણી ભરાતા શહેરીજનો મુકાયા મુશ્કેલીમાં

pratikshah
રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં ગીરસોમનાથના સૂત્રાપાડા અને વેરાવળમાં તોફાની બેટીંગ કરી છે, તો તાલાલામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ...

ગૃહમંત્રી હર્ષ સંઘવીના પીએની ઓળખ આપી રોફ જમાવનારની ગીર સોમનાથમાંથી અટકાયત

Nakulsinh Gohil
ગૃહમંત્રી હર્ષ સંઘવીના પીએની ઓળખ આપી રોફ જમાવનારની ગીર સોમનાથ જિલ્લા LCB પોલીસે  ધરપકડ કરી છે. ઝડપાયેલ શખ્સ  જગદીશ નંદાણીયા તાલાલા તાલુકાના ઉમરેઠી ગામનો રહેવાસી...

ગીરગઢડાના હરમડિયાની સાંગાવાડી નદીમાં 2 યુવાનો ડૂબ્યા, 1નો મૃતદેહ મળી આવ્યો બીજાની શોધખોળ ચાલુ

Kaushal Pancholi
ગીરગઢડાના હરમડિયા ગામ પાસેથી પસાર થતી સાંગાવાડી નદીમાં 2 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. 3 યુવાનો ભારે પુરમાં નદી ઓળંગતા હતા એ સમયે...

Gujarat Rains / ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક મેઘમહેર, હીરણ-2 ડેમમાં આવ્યાં નવા નીર

Nakulsinh Gohil
Gujarat Rains : ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. વેરાવળ સહીત 3 તાલુકાને પાણી પુરો પાડતા હીરણ-2 ડેમમા પણ 3.5...

સોમનાથ : વેરાવળની ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, ધારાસભ્ય ચુડાસમાએ અસરગ્રસ્ત બાળકોની લીધી મુલાકાત

Hardik Hingu
સોમનાથ જિલ્લાના વેરાવળની શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. 30થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું છે. પરિણામે તમામ...

ગીર સોમનાથના ટીમડી ગામની સરકારી જમીનના 11 પ્લોટની રાતોરાત હરાજી કરી કૌભાંડ આરોપ, સરપંચે રાતો રાત પ્લોટ ફાળવ્યા

pratikshah
ગીર સોમનાથના ટીમડી ગામે ગ્રામ પંચાયતની સરકારી જમીનના 11 પ્લોટની રાતોરાત હરાજી કરી કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ થયો હતો. જેને લઇને તપાસ હાથ ધરી છે....

વેરાવળ / ડો.ચગ આપઘાત કેસમાં સાંસદ રાજેશના પિતા નારણ ચુડાસમાના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા

Hardik Hingu
વેરાવળના બહુચર્ચિત ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાના પિતા નારણ ચુડાસમાને રાહત મળી નથી. ગઈકાલે વેરાવળ કોર્ટમાં સાંસદ રાજેશ ચૂડાસમા અને તેમના...

ઢોંગી તાંત્રિકનો ખેલ! / સોનાનો નાગ, કુંવારી કન્યાની ખોપડી, પુસ્કર દેશનું તેલ લાવો, 500 કરોડનો વરસાદ થશે કહી લાખો પડાવ્યા

Kaushal Pancholi
તાલાલામાં સાક્ષાત માતાજી આવતા હોય પૈસાનો ઢગલો કરવાનો ડોળ કરી ઢોંગી વિધિ કરી ઘણા લોકોને છેતરી અસંખ્ય રૂપીયા તેમજ સોનું પડાવનાર ઢોંગી તાંત્રીકવિધિ કરનાર શખ્સોને...

ભાણવડ-ખંભાળિયા હાઈવે પર છકડો રીક્ષા બ્રિજ પરથી ખાબકી, ત્રણ લોકોના મોત

HARSHAD PATEL
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મૂજબ ભાણવડ-ખંભાળિયા હાઈવે પર છકડો રીક્ષા બ્રિજ પરથી ખાબકી...

વેરાવળના ડો.અતુલ ચગ આપઘાત મામલો, હાઈકોર્ટે કંટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવી દીધીઃ આપ્યું આ કારણ

HARSHAD PATEL
વેરાવળના ડો. અતુલ ચગના આપઘાત કેસમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અરજી પર 1 મેના રોજ હાઇકોર્ટ સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે ડો.અતુલ ચગના પુત્રની કંટેમ્પ્ટ ઓફ...

વેરાવળ / એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સો ઝડપાયા, કુલ 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત

Kaushal Pancholi
વેરાવળ રેલ્વે સ્ટેશન પાસેથી જિલ્લા એસઓજીએ એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા શખ્સોએ બાઈકની સીટ નીચે ડ્રગ્સ છૂપાવીને રાખ્યું હતું. ઝડપાયેલા શખ્સો...

આકરો ઉનાળો / ગીર પંથકમાં વન્યજીવો માટે પાણીની વ્યવસ્થાઓ ઉભી કરાઇ, તમામ 618 પાણીના પોઇન્ટ ભરાશે

Kaushal Pancholi
ગીરના જંગલોમા હાલ ઉનાળાની અસહ્ય ગરમીમાં વન્યજીવોને પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા વ્યવસ્થા કરાવમાં આવી છે. ગીર પંથકમાં કુલ 618 પાણીના પોઇન્ટ...

સૌરાષ્ટ્ર તમિલ સંગમ/ અતિથિઓ માટે સોમનાથના દરિયાકાંઠે બીચ સ્પોર્ટ્સનું આયોજન, 34 જેટલા કલાકારો દ્વારા વિવિધ રેત શિલ્પો બનાવાયા

HARSHAD PATEL
સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ કાર્યક્રમમાં તામિલનાડુથી પધારેલા મહેમાનો માટે સોમનાથના દરિયાકાંઠે ખાસ બીચ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે,...

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ / તામિલનાડુથી આવેલા મહેમાનોના ‘જય સોમનાથ’ ના નાદથી ગૂંજી ઉઠ્યું સોમનાથ મંદિર

Hardik Hingu
ગુજરાતમાં સોમનાથ ખાતે ગઇકાલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો શુભારંભ થઇ ચૂક્યો છે. ગઇકાલે મોડી સાંજે તામિલનાડુથી આવેલા મહેમાનોની પ્રથમ બેચ સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે...

KESAR MANGO / તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ, એક બોક્સની  રૂ.400થી રૂ.1200 સુધીની બોલી લાગી

Nakulsinh Gohil
કેસર કેરી (KESAR MANGO)નો ગઢ ગણાતા તાલાલા ગીર ખાતે કેસર કેરીની હરાજીનો આજથી પ્રારંભ થયો છે. ગીરની કેસર કેરી જગ વિખ્યાત છે. ગીર સોમનાથના ભાજપ...

મોટા સમાચાર / ડો.અતુલ ચગની આત્મહત્યા મામલે હાઇકોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાશે,  સાંસદ રાજેશ ચુડાસમાની મુશ્કેલીઓ વધશે 

Nakulsinh Gohil
ગીર-સોમનાથ જિલ્લાના વડું મથક વેરાવળના પ્રખ્યાત તબીબ ડો.અતુલ ચગના આપઘાત કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે.ડો.અતુલ ચગની આત્મહત્યા મામલે હાઇકોર્ટના આદેશ બાદ 66 દિવસ પછી...

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં વેરાવળમાં પ્રવાસીઓનો જમાવડો, સાસણ દેવળિયા પાર્કમાં કર્યું સિંહ દર્શન

HARSHAD PATEL
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો આજે બીજો દિવસ છે. કાર્યક્રમના બીજા દિવસે વેરાવળમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો. વેરાવળ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં તમિલ પ્રવાસીઓ આવ્યા....

‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’/ તમિલનાડુથી 300 લોકોની પ્રથમ બેચ સોમનાથ પહોંચી, માદરે વતન પરત ફરવાની ખુશી મહેમાનોના ચહેરા પર છલકાઈ

HARSHAD PATEL
ગુજરાતમાં સોમનાથ ખાતે આજથી ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમનો આરંભ થયો છે. 10 દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં આજે 300 લોકોની પ્રથમ બેચ તમિલનાડુથી સોમનાથ પહોંચી ચૂકી...

‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ / મહેમાનોને કરાવવામાં આવશે ગુજરાતના આ મંદિરોની તીર્થયાત્રા, થશે ‘હર’ અને ‘હરિ’ની ભૂમિના દર્શન

HARSHAD PATEL
વર્ષોથી તમિલનાડુમાં વસી રહેલા ગુજરાતીઓના સ્વાગત માટે રાજ્ય સરકારે  ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરી છે. ગુજરાતમાં સોમનાથ ખાતે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમના શુભારંભ...

ST Sangamam / સોમનાથમાં  તમિલનાડુના 120 પંડિતો દ્વારા અતિરૂદ્ર મહાયજ્ઞનું સમાપન, તમિલ સંસ્કૃતિના દર્શન થયા

Nakulsinh Gohil
ગીર સોમનાથમાં 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર-તામિલનાડુ સંગમ (ST Sangamam) ઉત્સવ શરૂ થવાનો છે. એ પહેલા આજે 14 એપ્રિલે સોમનાથમાં  તમિલનાડુના 120 જેટલા પંડિતો દ્વારા અતિરૂદ્ર મહાયજ્ઞનું...

ગીર સોમનાથ / ઉનામાં ભડકાઉ ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની જેલ મુક્ત, કોર્ટે જામીન મંજૂર કર્યા

Hardik Hingu
રામનવમીના દિવસે ઉનામાં ભડકાઉ ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાનીને મોટી રાહત મળી છે. કોર્ટે જામીન મંજૂર કરતા હવે કાજલ હિન્દુસ્તાની જેલ મુક્ત થઈ છે. ભડકાઉ ભાષણ...

પૂર્વ મંત્રી જસા બારડની મુશ્કેલીમાં વધારો, ગુજરાત હાઇકોર્ટે કોમ્પ્લેક્ષ સીલ રાખવાનો વચગાળાનો સ્ટે યથાવત રાખ્યો

Nakulsinh Gohil
રાજ્યના પૂર્વ મંત્રી તેમજ ગીર સોમનાથ જિલ્લાના ભાજપ નેતા જસા બારડની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત હાઈ કોર્ટે કોઇ રાહત ન આપી પૂર્વ મંત્રી જસા...

ગીર સોમનાથ! તાલાલાના સરપંચ, ઉપ સરપંચ અને તલાટી પર લાંચ લેવાનો આરોપ, સ્થાનિકોએ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા

pratikshah
ગુજરાત રાજ્ય ગીર સોમનાથના તાલાલાના સરપંચ, ઉપ સરપંચ અને તલાટી પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. પંચાયતના સભ્ય અને સ્થાનિકોએ ભ્રષ્ટાચાર આચર્યું હોવાના આરોપ લગાવતા...

પધારો PM / 17મી એપ્રિલે શરૂ થશે સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમ, સોમનાથ ખાતેથી વડાપ્રધાન મોદી કરાવશે શરૂઆત

Kaushal Pancholi
ગાંધીનગર: દેશના વડાપ્રધાન 17મી એપ્રિલે ગુજરાત આવશે. ગુજરાતમાં તેઓ સોમનાથ દાદાના દર્શન કરવા માટે જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલે સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમની...

ઉનામાં ભડકાઉ ભાષણ કરનાર નેતા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ નોંધાઇ FIR , અથડામણમાં સામેલ 50 લોકોની અયકાયત

Nakulsinh Gohil
ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરમાં ભડકાઉ ભાષણ કરનાર નેતા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆરઆઈ નોંધાઇ છે, સાથે જ રાયોટિંગની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉના...

વતનમાં ફરી આવશે વડાપ્રધાન / પીએમ મોદી આગામી એપ્રિલ માસમાં આવશે ગુજરાત, સોમનાથની લેશે મુલાકાત

Hardik Hingu
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી તાજેતરમાં જ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર- ગાવસ્કર ટ્રોફીની અંતિમ ટેસ્ટ જોવા આવ્યા હતા ત્યારે આ સ્થિતિ વચ્ચે...

દરિયાદેવે ભગવાન શ્રી કૃષ્ણને માધવપુરમાં કરી આપી હતી જગ્યા, રૃક્ષ્મણીનું હરણ કરીને લગ્ન માટે આ સ્થળ પસંદ કરવા પાછળ છે ખાસ કારણ

HARSHAD PATEL
ક્યાં સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાનું માધવપુર, અને ક્યાં માધવપુરાથી ૩૦૦૦ કિમી જેટલા દૂર ઉત્તર- પૂર્વના રાજ્યો! છતાં, બંને પ્રદેશ વચ્ચે એવો ઊંડો નાતો કે જે યુગોથી લોકોના...

ગીર-સોમનાથ / કોડિનારમાં ચાર પોલીસકર્મીઓ પર હુમલાના કેસમાં  6 આરોપીની ધરપકડ

Nakulsinh Gohil
ગીર-સોમનાથના કોડિનારમાં બુટલેગરે ચાર પોલીસકર્મીઓ પર કરેલાના હુમલાના મામલે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે..બુટલેગર રેડ કરવા ગયેલા એક પીઆઈ સહિત ત્રણ પોલીસકર્મીઓ હુમલામાં ઘાયલ...

વેરાવળ / ચીન મોકલવામાં આવતી માછલીઓને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવાનો વિકલ્પ ખુલ્યો, ફિશિંગ ઉદ્યોગમાં આનંદ

Nakulsinh Gohil
ચીન મોકલવામાં આવતી માછલીઓનું કોરોના મહામારી બાદ નેપાળ, બાંગ્લાદેશ, કંબોડિયા સહિતના દેશોમાં એકસપોર્ટ વધ્યું છે. 100 જેટલી એક્સ્પોર્ટ કંપનીઓમાંથી પિપાવાવ અને મુંદ્રાથી કરોડોનું એકસપોર્ટ થાય...

ગીર સોમનાથ / ઉનાના નવાબંદર ગામે 400 કરોડના ખર્ચે જેટી  બનવાની કામગીરી પુરજોશમાં ચાલુ, સ્થાનિકોમાં ફેલાઈ આનંદની લાગણી

Nakulsinh Gohil
ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકના નવાબંદર ગામે કરોડો રૂપિયાના ખર્ચે બંદર જેટી  બનવાની કામગીરી પુરજોશમાં ચાલુ થવાથી ગામ લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આવનારા ટૂંક...
GSTV