તંત્રની ઉદાસિનતા / મોટા ઉપાડે શરૂ કરાયેલ પ્રોજેક્ટનું બાળ મરણ, વૃક્ષોની યોગ્ય રીતે જાળવણી ન થતા અંતે સુકાયા
રાજ્ય અને કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તાર, આદિવાસીઓના વિકાસ માટે અનેક વિધ પ્રોજેક્ટ ચલાવે છે. પરંતુ સ્થાનિક તંત્રની ઉદાસીનતા ક્યાંકને ક્યાંક સમગ્ર સિસ્ટમને નુકસાન કરતી હોય...