એક બાજુ ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે જેના પગલે સામાન્ય જનજીવન ઠૂંઠવાયુ ગયુ છે ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્યાના કેટલાય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે...
રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. આ અંતર્ગત ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ટકોર કરી છે. રાજ્યના ભાવનગરમાંથી રખતા ઢોર મામલે ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા...
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રેલવેનું ફાટક લોકો માટે માથાના દુખાવાનું કારણ બની ગયું છે. ત્યારે રેલવે ફાટક લાંબો સમય સુધી બંધ રહેતા જનાજાને ફાટક ઠેકાડી લઈ...
સુરતના હજીરાથી ભાવનગર વચ્ચે તરંગ પોસ્ટ ડાક વહન સેવા શરૂ થઇ. સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પોસ્ટ વિભાગ હવે દરિયાઈ માર્ગથી લોકોને...
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રોડનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે અને 34 મહિના હવા છતાં રોડનું કામ પૂરું નથી થયું. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં અનેક...
ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસની મોટી ઝુંબેશ ચાલી રહી છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પોલીસે આપેલઈ હિંમતથી વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકો સામે આવી...
ભાવનગરમાં વધુ એક યુવકના ત્રાસના કારણે યુવતીએ આત્મહત્યા કરી છે. ગારીયાધારના ઠાસા ગામે યુવતીએ યુવકના ત્રાસ અને બ્લેકમેઇલના કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. રવીનાબેન...
પાલીતાણા શેત્રુંજય પર્વત વિવાદ મામલે જૈન સાધુ ભંગવતો અને હિન્દૂ સાધુ સંતો વચ્ચે બેઠક યોજાઇ હતી. શેત્રુંજય પર્વત પર નીલકંઠ મહાદેવ મંદિર મામલે બેઠક યોજવામાં...
છેલ્લા કેટલાક દિવસથી પાલિતાણા શેત્રુંજય જૈન મહાતિર્થ અંગે ચાલતા વિવાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. શેત્રુંજય જૈન મહાતિર્થ ક્ષેત્રના રક્ષણ માટે મુખ્યમંત્રીએ આઠ સભ્યોની...
ભાવનગર-મહુવા હાઇવે પર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. કોઈ કારણોસર કાર રોંગ સાઈડ પર આવી રહી હતી....
પાલીતાણામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ બે જૈન દેરાસરમાં ચોરી કરી હતી. આદિનાથ હેલ્થ કેરમાં આવેલા દેરાસરમાં અને અઢી દીપ જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની...
ભાવનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો 54મો અધિવેશનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ABVPના કાર્યાલય મંત્રીની જીભ લપસી હતી. તેમણે ગુજરાતના સીએમને ABVPના મુખ્યમંત્રી તરીકે...
ગુજરાતના પાલિતાણા મંદિરમાં ગત 17 ડીસેમ્બરના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જૈન મંદિર હુમલાની જાણ થતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક...
પાલિતાણામાં આવેલા શેત્રુંજય પર્વત પર સલામતી અને સુરક્ષાને લઈને ચાલતા આંદોલન વચ્ચે આખરે ભાવનગર પોલીસની ઉંઘ ઉડી છે.અને શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી...
ભાવનગરના પાલિતાણામાં લગ્ન પ્રસંગ દરમ્યાન 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. 300 પૈકી 100 બાળકોને પણ ફૂડ પોઈઝનિંગ થયુ છે, પાલિતાણાના તળાવ વિસ્તારમાં લગ્ન...
ભાવનગર: રખડતા ઢોર મુદ્દે મહાનગરપાલિકા દ્વારા છ જેટલા ઢોરના માલિકો સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ કમિશનર શહેરમાં રાઉન્ડમાં નીકળ્યા...
ભાવનગર શહેરમાં રખડતા ઢોરે યુવકને અડફેટે લીધા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, ભાવનગર મહાનગરપાલિકાની ટીમે જાહેર રસ્તા પર ઘાસચારો વેચતા લોકો સામે કાર્યવાહી કરી હતી,...
ભાવનગરમાં રખડતા ઢોરે અડફેટે લેતા મહેસાણાના યુવકનું મોત થયું છે. શહેરના ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસે યુવાનનું મોત નિપજ્યુ છે. મૂળ મહેસાણાનો યુવક...
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉમણયાવદર ગામ પાસે નેશનલ હાઇવે રોડ પર ગરનાળાની માંગ સાથે 20 ગામના આગેવાનોએ મહુવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. મહુવા- સોમનાથને બાયપાસ...
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની એક જુના કેસમાં ભાવનગરમાં ધરપકડ કરવામાં આવી હતી. ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં ગોપાલ ઇટાલીયા પોલીસ સમક્ષ હાજર થયા...
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાવનગર શહેર ભાજપ પ્રમુખના પત્નીને ટિકિટ મળતા તેઓની જગ્યાએ શહેર સંગઠનના મહામંત્રીને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતાં. હવે ચૂંટણી પૂર્ણ થઈ...
ભાવનગરના પાલીતાણામાં વિશ્વવિખ્યાત જૈનતીર્થ શેત્રુંજય પર્વત પર નીલકંઠ મહાદેવ મંદિર અંગે વિવાદ વધ્યો છે. શેત્રુંજય પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં હિન્દૂ ધર્મના આગેવાનો વદર...