ભરૂચ પોલીસે હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. એસઓજીએ રોકડા રૂપિયા 50.50 લાખ સહિત 55 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની અટકાયત કરી હતી. એસ.ઓ.જીને બાતમી...
ભરૂચમાં કિન્નર સમાજ દ્વારા અંતિમ વિધિ માટે ભૂમિ ફાળવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લામાં વસેલા તમામ કિન્નરોને એક મોટી સમસ્યા...
ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં તપાસ માં ચોંકાવનારા ખુલાસા થયા છે. ભરૂચ એલ.સી.બી.ના બે સસ્પેન્ડ પોલીસ કર્મીઓને બૂટલેગરો પાસેથી હપ્તા મળતા હતા. આ બન્ને પોલીસકર્મીઓ સ્ટેટ...
ગુજરાતમાં ચાલતા દારૂ, જુગાર અને ડ્રગ્સ સહિતના ગેરકાયદેસર નેટવર્કની વિગતો મેળવીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં દરોડા પાડવામાં આવે છે. પરંતુ, સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ...
ગુજરાતમાં આજે 11 જાન્યુઆરીએ એક જ દિવસમાં આગની ત્રણ ઘટનાઓ ઘટી છે. આગની આ ત્રણ ઘટનાઓમાં અમદાવાદના બાકરોલ, ભરૂચના અંકલેશ્વર અને પાટણના સિદ્ધપુરમાં આગની ઘટના...
ભરૂચના અંકલેશ્વરમાંથી 25 હજારથી વધુની કિંમતનો ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. અંકલેશ્વરમાં એસ.ઓ.જી અને બી-ડીવીઝન પોલીસે ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડયો...
ભરૂચ બી-ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 કેરિયરને ઝડપી પાડયા હતા. મુંબઈથી ડ્રગ્સ મંગાવી વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. બાવા રેહાન દરગાહ નજીક વોચ...
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે ગુરુવાર, 8 ડિસેમ્બરે આવવાનું શરૂ થઈ ગયું છે. આ વખતે ગુજરાતના 33 જિલ્લાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થયું...
ભરૂચના વાગરામાં એક અલગ સ્થળ આલિયાબેટમાં શિપિંગ કન્ટેનરમાંથી બનાવેલા મતદાન મથક પર મતદારોએ મતદાન કર્યું હતું. આલીયાબેટમાં કોઈ સરકારી કે અર્ધ સરકારી મકાન ઉપલબ્ધ નહોતું....
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ગુરુવારે 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા...
ગુજરાત કોંગ્રેસના ચાણક્ય કહેવાતા સ્વ અહેમદ પટેલની વિદાય બાદ ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભાની પ્રથમ ચૂંટણી લડી રહી છે. અહેમદ પટેલના માર્ગદર્શન હેઠળ લડાતી ચૂંટણીમાં આ વખતે...
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા અંકલેશ્વરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંકલેશ્વર વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર અંકુર પટેલને 2 લાખનો ચેક રિટર્ન કેસમાં...
વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે ભરૂચના નેત્રંગમાં જાહેર સભાને સંબોધન કરતા. કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, આઝાદીના 75...
દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને વિભિન્ન સરકારી યોજનાઓ વિરુધ્ધ સ્થાનીક આદિવાસીઓના પ્રદર્શનને કારણે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી માટે આ વિધાનસભા ચૂંટણીમાં પરેશાની ઊભી...
અંકલેશ્વર તાલુકાના નવા ધંતુરીયા ગામમાં પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી પતિ ફરાર થઇ ગયો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા આરોપી...
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામના લોકોએ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગુજરાતના ગામડાઓ આજે પણ અનેક સમસ્યાઓમોં સામનો કરી રહ્યાં છે. સરકારની પાયાની સુવિધાઓ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા ધંતુરીયા ગામમાં વહેમના કારણે એક પરિવાર ઉજાડ્યો છે, વહેમને કારણે પતિએ પત્નીની હત્યા કરી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીની...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહીછે. જો કે કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલની ગેરહાજરીમાં પ્રથમવાર કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. ગુજરાતની ચૂંટણીમાં અહેમદ પટેલ...
ભરૂચના વાલિયા ખાતે ઝઘડિયા વાલિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી.. યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી...