GSTV

Category : Banaskantha

અંબાજીમાં માં અંબેના દર્શન કરવા જશે બાગેશ્વર બાબા, જાણો આગળના તમામ કાર્યક્રમોની વિગત

Kaushal Pancholi
બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ગુજરાતમાં વધુ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 28મીએ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંબાજીમાં માતાજીના દર્શન કરશે. સુરતથી...

શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચરચોકમાં એકપણ ઘંટ નહીં!, આસ્થાના ભાગરૂપે ઝડપથી લગાવવા માટે કરાઈ લેખિત અરજી

Kaushal Pancholi
ધાર્મિક સ્થળ હોય કે પછી કોઈપણ નાનું મોટું મંદિર હોય ત્યાં ઘંટ હોય છે. અને કહેવાય છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી સકારાત્મક ઊર્જાનું સંચાર પણ...

બનાસકાંઠા / ડીસામાં બંધ પેટ્રોલપંપમાંથી 11 લાખના પેટ્રોલ-ડીઝલની ચોરી, 3 લોકો સામે નોંધાઈ ફરિયાદ

Nakulsinh Gohil
બનાસકાંઠાના ડીસામાં બંધ પડેલા પેટ્રોલપંપ પરથી લાખો રૂપિયાના પેટ્રોલ-ડીઝલની ચોરી થયાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર ડીસામાં આવેલા ભોપાનગર પાસે બંધ...

લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઇએ, પ્રસંગમાં મતભેદો ઉભા થાય છે- કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર

Kaushal Pancholi
પાલનપુરઃ કોંગ્રેસના આખા બોલા નેતા તરીકે જાણિતા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લગ્ન પ્રસંગમાં DJને લઈને ટકોર કરતા કહ્યું હતું કે, લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ...

બનાસકાંઠા / લક્ષ્મીપુરા ગામમાં ઘાસચારો ખાધા બાદ નવ પશુઓના મોત

Hardik Hingu
એક બાજુ માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે બીજી બાજુ વડગામમાં ઘાસચારો ખાધા બાદ 9 પશુઓના ટપોટપ મોત નિપજ્યા છે જેના પગલે ખેડૂતને લાખો...

અમારી દીકરીને પરત નહીં સોપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી યુવાનના પિતા અને ભાઈનું યુવતિના પરીવારે અપહરણ કરીને ઢોર માર માર્યો

pratikshah
બનાસકાંઠામાં ડીસા તાલુકાના કુપટ ગામનો યુવક યુવતીને ભગાડી જતા યુવતીના પરિવારજનોએ યુવકના પિતા અને ભાઈનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી માર માર્યો હોવાની...

આંતરોલ મર્ડર કેસ: પરણિતાને સાસરિયાએ ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, દીકરાની હાજરીમાં જ દાબી દીધું ગળું

Vushank Shukla
સાટા પ્રથામાં થરાદ તાલુકાની આંતરોલ ગામની પરણીતાનો ભોગ લેવાયો છે. મૃતક સોરમબેન નાઈ નામની મહિલાના લગ્ન સાટા પ્રથામાં થયા હતા. જોકે આ બાબતે વારંવાર મહેણાટોણાં...

હું તારી સાથે લગ્ન કરીશ બસ આ લાલચ આપીને સગીરાને ભગાડી જઈ આચર્યું હતું દુષ્કર્મ, આરોપીને કોર્ટે સંભળાવી 10 વર્ષની સખ્ત કેદ

pratikshah
બનાસકાંઠામાં ડિસામાં સગીરા પર થયેલા દુષ્કર્મ મામલે કોર્ટે આરોપીને સખ્ત સજા સંભળાવીને પીડિતાને ન્યાય આપ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે એડીશનલ સેશન્સ કોર્ટે પોક્સોના આરોપીને 10...

શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત થનારા વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની પ્રતિકૃતિ અંબાજી મંદિરને સોંપાઈ

HARSHAD PATEL
શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત થનારા વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની પ્રતિકૃતિ ચારધામની યાત્રા પૂર્ણ કરી અંબાજી મંદિર ખાતે આવી પહોચી હતી. જય અંબે ભોલે ગ્રૂપ શ્રીયંત્રની આ...

બનાસકાંઠા / કાંકરેજના રાણકપુર ગામમાં મોટી કરૂણાંતિકા, ઝાડ પડતા ગર્ભવતી મહિલાનું મોત

Kaushal Pancholi
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામમાં મોટી કરૂણ ઘટના ઘટી છે. લીમડા નીચે સુતેલા, પતિ-પત્ની અને બાળક પર ઝાડ પડતા મહિલાનું મોત થયું છે. ઘટનામાં...

બનાસકાંઠા / સુઇગામના ઉચોસણ ગામના તળાવમાં ડૂબી જતાં 3 પિતરાઈ ભાઈ બહેનોના મોત, પરિવાર શોકમાં ગરકાવ

Kaushal Pancholi
સુઇગામ તાલુકાના ઉચોસણ ગામના 3 પિતરાઈ ભાઈ બહેનો અસ્મિતા રબારી, તેમજ ભૂમિ રબારી અને પિતરાઈ ભાઈઓ વિષ્ણુ રબારી અને મહેશ રબારી સાથે ગામ નજીક આવેલા...

થરાદ / સાસરિયા પક્ષે પરિણિતાની હત્યા કરી સજાથી બચવા મૃતદેહ ગામના તળાવમાં ફેંકી દીધો, પણ આ રીતે ફૂટ્યો પાપનો ઘડો

Kaushal Pancholi
થરાદના આંત્રોલ ગામે સાસરિયાઓએ પરિણિતાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 10 દિવસ અગાઉ થરાદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધાવી હતી. 26 એપ્રિલે...

વીજળી કાળ બનીને ત્રાટકી / પાલનપુરના સામઢી ગામમાં વીજળી પડતાં 15 વર્ષીય કિશોરનું મોત

Hardik Hingu
પાલનપુરના સામઢી ગામમાં વીજળી પડતાં 15 વર્ષીય કિશોરનું મૃત્યું થયું છે. ખેતરમાં કિશોર રમી રહ્યો હતો ત્યારે વીજળી પડતાં તે ચાર ફુટ જેટલો ઉછળીને નીચે...

Earthquake NEWS! રાજ્યની બનાસકાંઠાની ધરા વહેલી સવારે ધ્રુજી, 6.29 કલાકે 4.2ની તીવ્રતાનો ભૂંકપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

pratikshah
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂંકપના અહેવાલ આવ્યા બાદ લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. રાજ્યના ડીસા અને પાલનપુરની વાત કરીએ...

ભારત નર્સિંગ કોલેજની લાલિયાવાડી! પાયાની સુવિધાઓથી વંચિત વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો, કંટાળેલા વિદ્યાર્થીઓ આખરે ધરણા પર બેઠા

pratikshah
બનાસકાંઠાના ડીસાની ભારત નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો છે.નર્સિંગ કોલેજમાં પાણી સહિતની સુવિધાઓ ન મળતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી છે.તેમજ વિદ્યાર્થીઓએ ધરણા પર બેસી ગયા...

બનાસકાંઠા / દાંતામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, રીક્ષા પલટી જતા 2 મુસાફરોના મોત, 5 ગંભીર રીતે ઘવાયા

Nakulsinh Gohil
બનાસકાંઠાના દાંતા તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં રીક્ષામાં સવાર 7 મુસાફરોમાંથી 2 લોકોના મોત થયા છે, જયારે ઈજાગ્રસ્ત થયેલા 5 લોકોને સારવાર માટે અંબાજી...

અંબાજી / યાત્રાળુઓની સગવડને ધ્યાનમાં રાખી કરાયો અગત્યનો ફેરફાર, દર્શન કરવા જતા પહેલા વાંચી લેજો આ સમાચાર

Kaushal Pancholi
શક્તિપીઠ અંબાજી મંદિર દેશ-વિદેશમાં વિખ્યાત અને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. માં અંબાના ચરણે દરરોજ હજારો લાખોની સંખ્યામાં ભક્તો આશીર્વાદ લેવા આવે છે. ત્યારે અંબાજી...

બનાસકાંઠા / સમાજ કલ્યાણ અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયા, ACBએ 27.83 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી

Nakulsinh Gohil
બનાસકાંઠા ACBની ટીમે પાલનપુર ખાતે ફરજ બજાવતા લાંચીયા અધિકારીને લાંચ લેતા મહેસાણાથી ઝડપી પાડ્યા છે. પાલનપુરમાં સમાજ કલ્યાણ અધિકારી અમીત નરેન્દ્રભાઈ પટેલને પોલીસે રૂ.10 હજારની...

અંબાજીમાં વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર સ્થાપિત થશે, જાણો કોણ બનાવી રહ્યું છે અને કેટલો થશે ખર્ચ

Kaushal Pancholi
શક્તિપીઠ અંબાજીમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવશે. જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંદાજીત 1 કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત દિવ્ય અને ભવ્ય...

બનાસકાંઠા / ડીસા ધાનેરા રોડ પર બોલેરો ગાડીમાં આગની ઘટના, ડ્રાઈવરનો આબાદ બચાવ

Kaushal Pancholi
ડિસા ધાનેરા રોડ પર બોલેરો ગાડીમાં લાગી હતી. મોડી રાત્રે કારમાં આગ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરા સર્જાઇ હતી. ડિસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે...

Banaskantha / ધાનેરા નજીક હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત, એક ઇજાગ્રસ્ત

Kaushal Pancholi
બનાસકાંઠા ધાનેરા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે ડુંગડોલ ગામ વચ્ચે કાર ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થયો હતો. જેમાં...

બનાસકાંઠા / BSFના જવાનોએ ઝડપ્યો પાકિસ્તાની ઘુસણખોર, તાર તોડીને સરહદમાં ઘુસવાનો કરી રહ્યો હતો પ્રયાસ

Kaushal Pancholi
બનાસકાંઠાની આંતરરાષ્ટ્રીય સીમા પરથી એક ઘુસણખોર ઝડપાયો છે. ગઈકાલે નાડેશ્વરીમાં બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન સરહદ નજીકથી પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી લીધો છે. આ ઘુસણખોર તાર તોડીને...

‘ભારતની સંસ્કૃતિ દાઢીની નહીં, તિલકની’ : દાઢી રાખવા પર 51 હજારનો દંડ જાહેર કરનાર જ્ઞાતિના મંડળના મંત્રી સાથે ખાસ વાત-ચીત

HARSHAD PATEL
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે રવિવારે મળેલી 54 આંજણા સમાજની મીટિંગમાં અનેક નિર્ણયો લેવાયા હતા. જેમાંનો એક ચર્ચાસ્પદ નિર્ણય યુવાનોને દાઢી રાખવા પર પ્રતિબંધ અને જે...

ફેશનેબલ દાઢી રાખશો તો 51 હજારનો દંડ, જન્મદિવસે કેક અને લગ્નમાં મોબાઈલથી ફોટા પાડવા પર પ્રતિબંધઃ ગુજરાતની આ જ્ઞાતિના યુવક મંડળનો નિર્ણય, જાણો આવા અન્ય સંકલ્પો અને એના કારણો

HARSHAD PATEL
ગુજરાતમાં અનેક જ્ઞાતિઓના અલગ અલગ રીતરિવાજો હોય છે. મોટેભાગે સમાજના રીતિરિવાજોનું પાલન થાય તેવા પ્રયાસો પણ થતા હોય છે. બનાસકાંઠાના ધાનેરા ખાતે ધાનેરા તાલુકા યુવક...

બનાસકાંઠામાં હત્યા / પાલનપુરમાં પિતા-પુત્ર પર થયેલા જીવલેણ હુમલામાં સારવાર દરમિયાન પિતાનું મોત

Hardik Hingu
એક બાજુ સરકાર સબ સલામતના દાવા કરી રહી છે ત્યારે બીજુ બાજુ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચોરી-લૂંટફાટ અને હત્યાનો બનાવો વધી રહ્યા છે જેના પગલે...

કચ્છ, બનાસકાંઠા અને અંબાજીમાં ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ, રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો

Vishvesh Dave
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી પ્રમાણે આજે સવારથી જ રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે....

વિચિત્ર માંગણીના કેસમાં ગુજરાત હાઇકોર્ટે અરજદારને ફટકાર્યો 5 હજારનો દંડ, અરજી પણ ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો

Nakulsinh Gohil
એક અનોખા કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક વ્યક્તિને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં રહેતી એક વ્યક્તિએ હાઈકોર્ટમાં અરજી કરીને પ્રેમિકાને તેના પતિ પાસેથી છોડાવીને...

બનાસકાંઠા / શિહોરીમાં ખાનગી હોસ્પિટલમાં આગ લાગતાં એક બાળકનું મોત, બે બાળકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

Nakulsinh Gohil
બનાસકાંઠાના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. આ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં હોસ્પિટલના ICUમાં સારવાર લઈ...

બોલ માડી અંબે / ભગવાન મુદ્દે હસ્તક્ષેપ સરકારને ભારે પડ્યો, પહેલા દિવસે આવવી જોઈએ એ સમજણ હવે આવી! મહત્વના મુદ્દાઓ ભૂલાવવા સરકારે પ્રસાદ-વિવાદને વેગ આપ્યો?

Hardik Hingu
156 બેઠક આવી ગઈ એટલે ભાજપ સરકારને એવુ લાગવા માંડ્યુ કે આપણે તો મંદિરમાં પણ મનમાની કરી શકીએ. સરકારના નિર્ણયકર્તાઓને મંદિર તેના ભક્તો અને ટ્રસ્ટ...

અંબાજી / પ્રસાદની ચીકી કેમ ત્રણ ગણા ભાવે વેચાય છે? મોહનથાળ બગડી જતો હોય તો બે પ્રકારનો પ્રસાદ રાખવાનો વિકલ્પ શા માટે નથી પસંદ કરાતો? પ્રસાદના નામે મહિલાઓ થઈ બેકાર

Nakulsinh Gohil
અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલ્યા આવતા મોહનથાળના પ્રસાદને બંધ કરી દેવાયો છે. અંબાજીના ભક્તો તો ઠીક ભાજપના ભક્તો પણ સરકારના આ નિર્મયથી ગિન્નાયેલા છે. હવે લોકોની...
GSTV