હર્ષ સંઘવી : પાટીલની ભલામણથી મંત્રી બન્યા પણ એમને સાબિત કરી દીધું કે એમનામાં લાયકાત છે : ફરી કદાવર પદ સાથે મંત્રી બનશે
હર્ષ સંઘવી એ આજે ગુજરાતનો જાણીતો ચહેરો છે અને સરકારના સંકટમોચક તરીકે જવાબદારી સંભાળે છે. બહુ જ ઓછા સમયમાં ગુજરાતના રાજકારણમાં મોભાદાર સ્થાન મેળવ્યું છે....