કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યુ કે, રાશન કાર્ડના ડિજિટલીકરણ અને આધાર સિડિંગ દરમિયાન 3 કરોડ રાશનકાર્ડ ખોટા મળી આવ્યા છે. જેમને રદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, સરકારે લોકડાઉનના સમયગાળા દરમિયાન ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ યોજના હેઠળ જૂન સુધી 3 મહિના માટે પ્રત્યેક રાશનકાર્ડ ધારકને મફત એક કિલો દાળ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.
राशन कार्डों के डिजिटलीकरण और आधार सिडिंग के दौरान 3 करोड़ राशनकार्ड फर्जी पाए गए जिन्हें रद्द किया गया है। मैंने इस संबंध में सचिव,खाद्य एवं सार्वजनिक वितरण विभाग को निर्देश दिए हैं कि वे पता लगाएं कि रद्द हुए राशनकार्ड के स्थान पर नये कार्ड जारी हुए हैं या नहीं4/6 @narendramodi pic.twitter.com/uYvPtRDkRv
— Ram Vilas Paswan (@irvpaswan) May 8, 2020
કેમ રદ થયા રાશનકાર્ડ
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, આધાર અને રાશનકાર્ડ લિંકિંગ જરૂરી છે. તેથી રાશન કાર્ડ રદ થયા છે. તે સિવાય ખોટા રાશન કાર્ડ પણ બનાવીને સરકારની સ્કીમથી મફતમાં અનાજ અને અન્ય સામાન લેવામાં આવી રહ્યા છે. આ રાશન કાર્ડ પણ રદ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કુલ 80 કરોડ લોકોની પાસે રાશન કાર્ડ છે. આ પહેલને મોટા પ્રમાણમાં ઘણા પ્રવાસી લાભાર્થિયો જેવા કે, મજૂર, દૈનિક મજૂર, બ્લૂ-કોલર શ્રમિકો આદિના કલ્યાણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે દેશભરમાં રોજગારની તલાશમાં ઘણીવખત પોતાના નિવાસ સ્થાન બદલે છે.
હવે શુ કરો
રાશન કાર્ડ કેન્સલ થવા પર તમારા ખાદ્ય આપૂર્તિ વિભાગમાં જઈને તેની જાણકારી લેવી હશે. જ્યાં પોતાનુ રાશન કાર્ડ અને આધાર કાર્ડ દેખાડે છે. આધાર નંબરને રાશન કાર્ડથી લિંગ કરવામાં આવ્યા છે. ત્યારબાદ પોતાનુ નવુ રાશન કાર્ડ બનશે અને જૂનુ જ ચાલુ રહેશે.
देश में कहीं से भी अपने हिस्से का राशन प्राप्त करने की योजना, #वन_नेशन_वन_राशन_कार्ड के तहत 1 जनवरी को 12 राज्य और 30 अप्रैल को 5 और राज्य के साथ कुल 17 राज्य आपस में जुड़ चुके हैं। 1 जून तक ओडिशा, मिजोरम और नागालैंड सहित 20 राज्यों को जोड़ने का लक्ष्य पूरा हो जाएगा। 2/6 pic.twitter.com/JB3w2WBjZM
— Ram Vilas Paswan (@irvpaswan) May 8, 2020
1 જૂનથી શરૂ થી રહી છે આ સ્કીમ
તમને જણાવી દઈએ કે, સરકાર 1 જૂન 2020 થી ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ યોજનાને લાગુ કરી આપશે. તે થકી જૂના અને નવા રાશન કાર્ડ ધારક દેશમાં કોઈપણ રાશનની દુકાનથી ક્યાંય પણ રાશન ખરીદી શકશે. કેન્દ્રિય ઉપભોક્ચા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને હાલમાં જ તેની જાહેરાત કરી છે. તેને રાશનકાર્ડ પોર્ટેબિલિટી કહેવામાં આવી રહ્યા છે.
READ ALSO
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત