ભરૂચમાં કોરોના વાયરસના વધું ત્રણ દર્દીઓ સાજા થયા છે. કોવિડ હોસ્પિટલ બાદ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ 3 દર્દીઓને રાખવામાં આવ્યા હતા.જેઓ સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે અને હોસ્પિટલના સ્ટાફે પણ તાળીઓના ગડગડાટ સાથે ત્રણેય દર્દીઓને રવાના કર્યા હતા.
3 દર્દી સાજા થતાં રજા અપાઈ
રાજ્યમાં હાલ કોરોના વાયરસનો કહેર છે, ત્યારે રાજ્યમાં આ વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, ઘણા દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. ત્યારે ભરૂચમાં પણ 3 દર્દી કોરોના વાયરસથી સાજા થયા છે. કોવિડ હોસ્પિટલ બાદ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલ 3 દર્દીઓને રજા આપવામાં આવી છે. ત્યારે હોસ્પિટલ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે આ ત્રણેય દર્દીને રવાના કર્યા છે. દેવલાના 1 અને ઇખરના 2 જમાતીઓ સાજા થયા છે.
READ ALSO
- લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સંપર્કમાં રહેવાથી ટેનિંગની સમસ્યા થઇ શકે છે, તેને દૂર કરવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- સ્વાસ્થ્ય અને સંપત્તિનો ખજાનો માનવામાં આવતું આ રત્ન અદ્દભુત, જાણો તેને ધારણ કરવાની વિધિ
- ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી!, ફેક્ટ ફાઈડિંગ કમિટીના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ
- જમ્મુમાં 32 કરોડના ખર્ચે તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ: આજે પહેલીવાર કપાટ ખુલશે
- રાત્રે સુતા પહેલા ફોલો કરો આ સ્કિન કેર રૂટિન, ત્વચા હાઈડ્રેટેડ રહેશે તેમજ ચહેરાને મળશે પ્રાકૃતિક સૌંદર્ય