GSTV
Panchmahal ગુજરાત ટોપ સ્ટોરી

ગોધરા ખાતે ઉડ્ડયન ક્ષેત્રે રોજગાર વિષયક માર્ગદર્શન સેમિનાર યોજાયો

ગોધરા ખાતે ઉડ્ડયન ક્ષેત્રે રોજગાર વિષયક માર્ગદર્શન સેમિનાર યોજાઇ ગયો, જેમાં જિલ્લાના 282 વિધાર્થીઓએ નોંધણી કરાવી હતી. આ પ્રસંગે કેપ્ટન ડો. એ.ડી.માણેકે ફિટનેસ સહિત તન, મન, બૌધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિકતા જેવા પાંચ સિદ્ધાંત પર આગળ વધવા આહવાન કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, સરકારની ઉડ્ડયન ક્ષેત્રે રોજગારી માટે અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ તથા બક્ષીપંચના વિદ્યાર્થીઓ માટે સમાજ કલ્યાણ વિભાગ ગાંધીનગર અને ગુજરાત સરકાર દ્વારા કોમર્શિયલ પાયલોટ ટ્રેનિંગ માટે 25 લાખ રૂપિયાની તથા એરક્રાફ્ટ ડિસ્પેચર ટ્રેનિંગ માટે 15 લાખ રૂપિયાની લોન અને કેન્દ્ર સરકાર દ્વારા કોમર્શિયલ પાયલોટ ટ્રેનિંગ માટે 45 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ જાહેર કરાઇ છે.

READ ALSO

Related posts

wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર

HARSHAD PATEL

‘રાષ્ટ્રગીત માટે મંચ પર ન રોકાયા કેજરીવાલ’, કપિલ મિશ્રાના આરોપ પર દિલ્હી સરકારે કરી સ્પષ્ટતા

Kaushal Pancholi

90 કરોડનો ખર્ચ અને મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન, બ્રિજની સેફ્ટીવોલનો 30 કિલોનો માચડો મોતની લટકતી તલવારની જેમ રાજકોટવાસીઓ માથે…..

pratikshah
GSTV