મહારાષ્ટ્રમાં ઉદ્ધવ રાજની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નિશાન સાધ્યું છે. ગિરિરાજ સિંહે ટ્વિટર પર લખ્યું કે શિવસેનાએ બાલાસાહેબની આત્માને સોનિયા ગાંધીને ત્યાં ગિરવે મૂકી દીધી છે. હવે શિવસૈનિકોને પ્રભુ રામ અને અયોધ્યાનું નામ લેવા માટે 10 જનપથ પર નાક રગડવું પડશે. શિવસેનાને જોઈને અંદાજો લગાવી શકાય છે કે કઈ રીતે મુઘલોએ ભારતમાં પગપેસારો કર્યો હશે.

READ ALSO
- અયોધ્યામાં ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કરવામાં આવશે : ટ્રસ્ટ
- રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર
- મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત
- Amritsar/ સુવર્ણ મંદિર પાસે બોમ્બ મુકાયાની માહિતી, સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ
- Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો