GSTV
Gandhinagar ગુજરાત

ગાંધીનગરઃ દહેગામમાં વર્ષો જૂના ગોપાલ લાલજી મંદિરની રથયાત્રામાં ભક્તોની ભીડ

ગાંધીનગરના દહેગામમાં વર્ષો જૂના ગોપાલ લાલજી મંદિરમાં ભગવાનની કળશ વિધિ અને ધ્વજા ચઢાવીને સવારે 8.00 કલાકે રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. 180 કિલો મગ, 200 કિલો જાંબુ, 200 કિલો લીલી ખારેક, 200  કિલો ચોકલેટ, તો 50 મણ કાકડી અને 140 કિલો ગાંઠિયા, 140 કિલો બુંદી સહિત 80 કિલો માલપુઆનો પ્રસાદ વહેચવામાં આવ્યો હતો. આ રથયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related posts

ભારે વાહનોને બેફામ પરવાનગી, નિર્દોષ નાગરિકોના મોત, છતા ટ્રાફિક વિભાગ ફક્ત મેમો આપવામા મસ્ત!

Kaushal Pancholi

સુરત/ જેબી બ્રધર હીરા કંપનીના પૂર્વ રત્નકલાકારોના ધરણા, ગ્રેજ્યુઈટીને લઈ શ્રમ વિભાગ કચેરીએ માંડ્યો મોર્ચો

Pankaj Ramani

સુરત/ એથર ઈન્ડસ્ટ્રીઝની આગમાં 9ના મોત, નિષ્પક્ષ તપાસ હાઈકોર્ટના પૂર્વ ન્યાયધિશ પાસે કરાવવાની કોંગ્રેસની માગ

Pankaj Ramani
GSTV