Last Updated on March 13, 2021 by Pravin Makwana
ખાસ કરીને જોઈએ તો, પનીર જોતા આપણે તેને અસલી છે કે નકલી તેનો અંદાજો લગાવી શકતા નથી. જો કે, ખાધા બાદ થોડી ખબર પડે કે, તેનો સ્વાદ કંઈક અલગ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, આખરે કઈ રીતે તપાસ કરવી કે પનીર અસલી છે કે નકલી. જો તમારે ઘરે ચેક કરવુ હોય તો આ રીતે કરી છો કે, પનીર અસલી છે કે નકલી.
આ રીતે ચકાસી શકો પનીર
-પનીરનો એક નાનો એવો ટુકડો આપ હાથમાં રાખીને મસળીને જોઈ શકો છો. જો તે તૂટીને ભૂકો થઈ વિખેરાઈ જાય તો તે ભેળસેળવાળુ પનીર છે. કારણ કે, તેમાં રહેલા સ્કીમ્ડ મિલ્ડ પાઉડર વધારે દબાણ સહન કરી શકતુ નથી.
-નકલી પનીર વધારે ટાઈટ હોય છે. તેનું ટેક્સચર રબડની માફક હોય છે.
-જો તમે પણ પનીર ઘરે લાવ્યા છો, તો તેને પાણીમાં ઉકાળીને ઠંડુ કરી લો. જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે તેના પર થોડુ આયોડિન ટિંચર નાખો, જો પનીરનો રંગ લીલો પડવા લાગે તો, સમજી જાવ કે આ પનીર નકલી છે.
-ભેળસેળવાળુ પનીર ખાતી વખતે રબરની માફક ખેંચાતુ દેખાશે.
READ ALSO
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
