સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વિવાદિત ગીતને લઈને યૂપી પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. સિંગર ઉપાધ્યાયની વિરૂદ્ધ લખનઉના હજરતગંજ પોલીસ થાનામાં કેસ નોધવામાં આવ્યો છે. વરૂણ ઉપાધ્યાયને એરેસ્ટ કરવામાં આવ્યો છે. વરૂણના એક ગીત, જે ના બોલે જયશ્રી રામ તેને મોકલો કબ્રિસ્તાન પર વિવાદ ઉભો થયા પછી પોલીસે કેસ નોંધ્યો છે. આરોપી ગાયકને ગોંડાથી લખનઉ લાવવામાં આવ્યો છે.
Dear @DelhiPolice,
— Tehseen Poonawalla (@tehseenp) July 24, 2019
I am requesting you to file a complaint under IPC 153(a) & 295(a) against the makers of this video. This video incites Mob Violence against the citizens of India. Failure to do so will be contempt of SC (Tehseen Poonawalla vs UoI ) @CPDelhi 1n pic.twitter.com/HO965zb6xy
મળતી જાણકારી પ્રમાણે વરૂણને ગોંડાના મનકાપુર પોલીસ સ્ટેશનના બંદરહા ગામ જઈને લખનઉ પોલીસે રાત્રે 3 વાગ્યે એરેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ગીત વિરૂદ્ધ દિલ્હી સાથે કેટલાંય શહેરોમાં એફઆઈઆર નોંધવામાં આવી હોય તેવી જાણકારી મળી હતી. આ ગીત પર લોકોએ પોતાના અલગ અલગ રિએક્શન આપ્યા હતા જુઓ આ રિએક્શન…
मैं जिसकी भी औलाद हूं तुझे बताने की जरूरत नहीं है भाई समझा तू और देश में सांप्रदायिकता फैलाने वालों के खिलाफ कार्यवाही होनी चाहिए चाहे वह हिंदू हो या मुसलमान हो यह देश सब का है दोनों को साथ मिलकर रहना है एक दूसरे को मारकर कौन खुश रहेगा भाई यह भाजपा की चाल है केवल देश को बांटने
— Abhinav Chaudhary (@abhinav8445) July 24, 2019
Mob Lynching has a song now:
— Abhijeet Dipke (@abhijeet_dipke) July 25, 2019
Jo Na Bole Jai Shri Ram, Bhej Do Usko Kabristan.
Thank you @BJP4India for turning India into fascist state. pic.twitter.com/LrEvVB7Glb
વરૂણે જણાવ્યું કે તે લખનઉથી સંગીતમાં વિરશાદની શિક્ષા લઈ ચુંક્યા છે. તે છેલ્લા 12 વર્ષથી ગીત ગાઈને પત્ની, બે બેટીઓ સાથે પરિવારનું પેટ પાળે છે. વરૂણે પોતાને ગરીબ ઘરનો જણાવતા તેમને છોડી દેવામાં આવે. આ ગીત તેના મિત્ર સંતોષ યાદવે લખ્યું છે. જ્યારે તે લખનઉની મ્યૂઝિક કંપની જનતા મ્યૂઝિકના સ્ટૂડિયો પર ગયા તો ત્યાં મોકલી દો પાકિસ્તાનની જગ્યાએ મોકલી દો કબ્રિસ્તાન કરી દીધુ હતુ.
भारत एक मात्र देश है जहां आतंकवादी अपना म्यूजिक वीडियो बनाते हैं और यूट्यूब पर चलाता हैं। इस मामले में तालिबान और ISIS इस तकनीक तक नहीं पहुंच पाया है। डिजिटल इंडिया के साथ डिजिटल आतंकवाद…#DigitalTerrorist pic.twitter.com/5uHDCnKR5M
— Prashant Kanojia (PK) (@PJkanojia) July 23, 2019
વરૂણે જણાવ્યું હતુ કે ગીતમાં મેં કોઈ જાતી, ધર્મ કે મુલ્કનું નામ નથી લીધુ તેનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચવાનો સવાલ જ નથી ઉઠતો. જો હું કોઈ જાતિ કે ધર્મને નિશાનો બનાવત તો હું દોષી હોત. આ ગીત ભાવનામાં આવીને ગાવામાં આવ્યું છે હવે તેમને તેમની ભુલનો અહેસાસ થઈ રહ્યો છે. આ ઘટનાને અહીં ખતમ કરી દેવી જોઈએ.
READ ALSO
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલા બાદ સલમાન ખાનને ધમકી, પોલીસે કરી સુરક્ષા સમીક્ષા
- ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું
- શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ