મોદી સરકારના બીજા કાર્યકાળમાં વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળનારા એસ.જયશંકરે ભારત અને વૈશ્વિક અર્થતંત્રને લઇને કેટલીક મહત્વની વાતો કહી છે. વિદેશ પ્રધાને ગુરૂવારે દિલ્હીમાં આયોજીત એક...
લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજયના આઘાતથી વિરોધ પક્ષો હજી સુધી ઊભા થયા નથી ત્યાં તો વિપક્ષી ગઠબંધનમાં ભંગાણના હોવાના સંકેતો મળી રહ્યાં છે અને સાથે...
2019 લોકસભા ચૂંટણીમાં જીતીને લોકસભા પહોંચેલા અમુક સાંસદોને પહેલી વખત મોદી મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. તેમાંથી અમુક બેથી ત્રણ વખત સાંસદ છે તો અમુક...
લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ગુરૂવારે નરેન્દ્ર મોદી અને પ્રધાનમંડળ શપથ ગ્રહણ કરશે. ત્યારે શપથગ્રહણ પહેલા પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી...
લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં સતત આત્મમંથન ચાલી રહ્યું છે. જેના અંતર્ગત આ અઠવાડિયે કોંગ્રેસ કાર્યસમિતિની બીજી બેઠક યોજાઇ શકે છે. કહેવાય છે કે, આ...
લોકસભા ચૂંટણી ર૦૧૯માં કોંગ્રેસ પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસપક્ષ ઘણા રાજ્યમાં પોતાની સરકાર હોવા છતાં એક પણ બેઠક જીતી શકયું નહોતું. રાહુલ ગાંઘીએ...
લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ રાજનીતિ ગરમાઇ છે. ત્યારે એક બીએસપી ધારાસભ્ય રમાબાઇએ ભાજપ ઉપર 50થી 60 કરોડ રૂપિયા આપવાનો...
જબરજસ્ત બહુમતી બાદ પાછા સત્તામાં આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હીના કેબિનેટમાં બીજેપીનાં સહયોગી દળોને પણ સ્થાન મળશે. આ પાર્ટીઓમાં જનતા દળ, અન્નાદ્રમુકને પણ સાથ મળી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનારસની ચુંટણી જીતવા માટે તેમનો ચહેરો જ બસ છે તેમ છતાં આક્રમક ઈલેક્શન કેમ્પેનિંગને જમીન પર ઉતારવા માટે તેમણે ગુજરતના એ નેતા...
સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી જીતમાં સ્મૃતિ ઈરાનીએ ચાર ચાંદ લગાવી દીધા છે. સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં કોંગ્રેસ પ્રમુખ હુલ ગાંધી સામે ઐતિહાસીક જીત મેળવી...
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હાર મળ્યા પછી કર્ણાટકની સરકાર પર સંકટ ઘેરાયું છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર પર જોખમના વાદળ મંડરાયા લાગે છે. લોકસભા...
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભલે રાહુલ ગાંધીનું રાજીનામું નામંજુર કરી દીધુ છે પરંતુ સુત્રોની માનીએ તો પ્રિયંકા ગાંધી તેના સમર્થનમાં હતી. પ્રિયંકાએ જણાવ્યું કે હું...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જલ્દી એક બીજા સાથે મળવાના છે. બંને નેતાઓ જુન મહીનામાં જાપાનમાં જી-20 શિખર સંમેલનમાં મળવા માટે સહમતી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુમતી અંગે આપેલા નિવેદન બાદ એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, પીએમ મોદી જણાવે કે, તેમની...
વાયએસઆરના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન જગનમોહન પીએમ મોદીને ગળે મળ્યા અને ભાજપની જીત બદલ તેમને શુભકામના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે પોતાના મત વિસ્તાર વારાણસીની મુલાકાતે જવાના છે. તેઓ વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરશે અને બાદમાં તેઓ ગંગા આરતીમાં પણ...
વાયએસઆરના અધ્યક્ષ જગનમોહન રેડ્ડી આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જગનમોહન ભાજપને સમર્થન આપી શકે છે. આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ૧૭૫...
લોકસભામાં બહુમતી મળ્યા પછી હવે ભાજપનો ધ્યેય રાજ્યસભામાં બહુમતી મેળવવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૨૦ સુધીમાં એનડીએ રાજ્યસભામાં પણ બહુમતી મેળવી લેશે. જેના કારણે મોદી...
પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીના પરીણામો બાદ પણ હિંસા જારી છે, અહીં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મોટા પાયે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિ...