જ્યારે તમારુ પેટ ફૂલી જાય છે, તો કબજિયાતની સ્થિતિ પેદા થતી હોય છે. એવામાં તમારી ઈંસ્ટેંટ રેમેડી શું હોવી જોઈએ? જો તમે ઘરેલુ નુસ્ખામાં વિશ્વાસ રાખો છો તો, આજે અમે તમારા માટે એક અચૂક આયુર્વેદિક નુસ્ખા લાવ્યા છે. જે કેટલાક સમયમાં જ તમારી કબ્જની સમસ્યાને હલ કરી દેશે.
આંતરડાઓના માર્ગને સાફ પણ કરે
આયુર્વેદિક હેલ્થ કોચ અને પ્રાણ હેલ્થકેયર સેન્ટરની સંસ્થાપક ડિંપલ જાંગડા જણાવે છે કે, ઘી અમારા શરીરને ચિકણાઈ પ્રદાન કરવામાં મદદ કરે છે અને આંતરડાઓના માર્ગને સાફ પણ કરે છે. આ વેસ્ટ પ્રોડક્ટના મૂવમેન્ટમાં પણ સુધાર કરે છે. જેનાથી કબજિયાતનો ખતરો પણ ઓછો રહે છે.
તમે પણ ઘીથી કરી શકશો કબ્જની સારવાર
ડૉક્ટરની સલાહ છે કે, દરરોજ સવારે એક ચમચી ઘીમાં 200 મિલી ગરમ પાણી મિક્સ કરી પીવુ જોઈએ. સારા પરિણામ માટે તે ખાલી પેટ પીવાની સલાહ પણ આપે છે.
સુપરફૂડની સાથે ગરમ પાણીનું સેવન
હાર્ડ કોષ્ટના કારણે કબજિયાત થાય છે, જેનાથી પાચન ક્રિયા, આંતરડા અને કોલોન, રફ અને સખત બનાવે છે. આ સ્થિતિમાં ઘી જેવા સુપરફૂડની સાથે ગરમ પાણીનું સેવન પાચન તંત્રને ચિકણાઈ આપીને, તમારી પાચન ક્રિયાને નરમ કરી શકે છે અને શરીરમાંથી વેસ્ટ પ્રોડક્ટને બહાર કાઢવામાં મદદ પણ કરે છે. ઘી કબજિયાત માટે એક સારો અને સટીક ઘરેલુ ઉપચાર છે.
READ ALSO
- સરકારના તમામ દાવાઓ પોકળ! કોરોના રીક્વરી રેટમાં ગુજરાત પછડાયું, ટોચના 28 રાજ્યોમાં પણ નથી આવ્યો નંબર
- કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન
- ખેડૂત આંદોલનમાં ઉતર્યા શરદ પવાર અને આદિત્ય ઠાકરે, આઝાદ મેદાનમાં રેલીને કરશે સંબોધિત
- દિલ્હી આંદોલનના પડઘાં ગુજરાતમાં, 100 ટ્રેકટરો સાથે રાજ્યના અન્નદાતા કિસાન પરેડમાં જોડાશે: રૂપાણી સરકારીની ઉડી ઉંઘ
- બુલેટ ટ્રેન પ્રોજેકટ/ સમુદ્ર નીચે સુરંગ બનાવવા માટે 7 ભારતીય કંપનીએ દેખાડયો દમ