11 વર્ષની બાળકીની સાથે ચંદીગઢમાં થયેલા દુષ્કર્મની ઘટનાથી ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી એટલી ડરી ગઇ કે તેને દિકરીઓની સુરક્ષાની અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે.
દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના ટ્વીટ્સ મદદથી દેશમાં ‘બેટી બચાવો’ની જગ્યાએ ‘બેટીઓ કો બચાવો’ની વાત કહી છે. દિવ્યાંકાએ PM મોદીને એડ્રેસ કરતા કહ્યુ કે, ‘સ્વચ્છ ભારત અભિયાન’ની હેછળ દેશમાંથી ‘બળાત્કારી રૂપી કચરા’ને દૂર કરવાની માંગ કરી છે. ટીવીના શો ‘યે હૈ મોહબ્બતે’માં ઇશી માંનું કેરેક્ટર પ્લે કરી રહેલી દિવ્યાંકા હવે માતા બનવા માટે પણ ડરી રહી છે.
તમને જણાવી દઇએ કે, 8માં ધોરણામાં ભણતી વિદ્યાર્થિની તેની શાળામાં આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાંથી પાછી ફરી રહી હતી. ત્યારે ચંદીગઢના સેક્ટર-23 ખાતે આવેલા ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કમાં આવેલા નાળાની નજીક બાળકીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતુ. આ ઘટના બાદ દિવ્યાંકા ત્રિપાઠીએ કેટલાક ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યકત કર્યો હતો.
Why don’t we give gruesome punishments for gruesome crimes? Yet another rape!What independence are we talking about? https://t.co/bw3CpD6hnc
— Divyanka T Dahiya (@Divyanka_T) August 16, 2017
Women must stop voting for any party as they are so unimportant for this nation! It’s a ‘No Woman’s Land’ or a #RapistsParadise we live in!
— Divyanka T Dahiya (@Divyanka_T) August 16, 2017
क्या बेटी बचाओ? अब बेटी को बचाओ।
बेटे की चाहत नहीं,पर अब डरती हूँ बेटी पैदा करने से। क्या कहूँगी,क्यूँ उसे स्वर्ग से नर्क की दहशत में धकेला?— Divyanka T Dahiya (@Divyanka_T) August 16, 2017
प्रिय @narendramodi जी,#स्वच्छताअभियान के अंतर्गत इस रेपिस्ट नामक कचरे से निजात दिलाइए। घूरे में जी सकते हैं। इन भेड़ियों के डर के साथ नहीं।
— Divyanka T Dahiya (@Divyanka_T) August 16, 2017