રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતના સખત વિરોધી દિવ્યા મદેરણાની ચાલ ઉંધી પડી ગઈ છે. દિવ્યા મદેરણાએ વિરંગનાઓના મુદ્દે ગેહલોતના નજીકના મંત્રી શાંતિ ધારીવાલે નિશાના ઉપર લઈ લીધા છે. આ બાબતે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે દિવ્યા દિવ્યા મદેરણાના નિવેદનો પાર્ટી આલાકમાન જોઈ રહ્યા હતા. પીસીસી ચીફ ગોવિંદસિંહ ડોટાસરાએ સંકેત આપ્યા હતા કે કોણ શું બોલી રહ્યું છે. સારી વાત નોંધમાં લેવાતી હતી. દિવ્યા મદરણાનું વધુ પડતું બોલવાનું તેના ઉપર જ ભારી પડ્યું છે.

જોકે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ક્યારે સામે આવીને દિવ્યા મદેરણાના નિવેદનોનો વિરોધ કર્યો નથી. પરંતુ ગહેલોતને ઓળખનાર અને સમજનાર તે બરાબર જાણે છે કે ગહેલોતનો જમણો હાથ શું કરે છે તે ડાબા હાથને ખબર પડતી નથી. આમ દિવ્યા અશોક ગેહલોતને અથવા તો અન્ય કોઈ નેતા ઉપર શાબ્દિક પ્રયોગ કરે તે પહેલા તેમના ઉપર જ અન્ય નેતાઓએ શાબ્દિક હુમલો કર્યો છે. આમ દિવ્યા પોતાની ચાલમાં ફસાઈ ગઈ છે.
READ ALSO
- વિવાદ ઉકેલાયો / કેજરીવાલ સરકારને મળી મોટી રાહત, કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવા આપી મંજૂરી
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર