રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતના સખત વિરોધી દિવ્યા મદેરણાની ચાલ ઉંધી પડી ગઈ છે. દિવ્યા મદેરણાએ વિરંગનાઓના મુદ્દે ગેહલોતના નજીકના મંત્રી શાંતિ ધારીવાલે નિશાના ઉપર લઈ લીધા છે. આ બાબતે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે દિવ્યા દિવ્યા મદેરણાના નિવેદનો પાર્ટી આલાકમાન જોઈ રહ્યા હતા. પીસીસી ચીફ ગોવિંદસિંહ ડોટાસરાએ સંકેત આપ્યા હતા કે કોણ શું બોલી રહ્યું છે. સારી વાત નોંધમાં લેવાતી હતી. દિવ્યા મદરણાનું વધુ પડતું બોલવાનું તેના ઉપર જ ભારી પડ્યું છે.

જોકે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ક્યારે સામે આવીને દિવ્યા મદેરણાના નિવેદનોનો વિરોધ કર્યો નથી. પરંતુ ગહેલોતને ઓળખનાર અને સમજનાર તે બરાબર જાણે છે કે ગહેલોતનો જમણો હાથ શું કરે છે તે ડાબા હાથને ખબર પડતી નથી. આમ દિવ્યા અશોક ગેહલોતને અથવા તો અન્ય કોઈ નેતા ઉપર શાબ્દિક પ્રયોગ કરે તે પહેલા તેમના ઉપર જ અન્ય નેતાઓએ શાબ્દિક હુમલો કર્યો છે. આમ દિવ્યા પોતાની ચાલમાં ફસાઈ ગઈ છે.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ