પ્રકૃતિ તમારા જીવનનો એક મહત્વનો ભાગ છે. આજે આપણે વાત કરીશુ પ્રાકૃતિક ઔષધિઓની એટલે કે એવા ઝાડ અને છોડવાઓનો પ્રયોગ શરીરને નિરોગી રાખવા માટે કરવામાં આવે છે. આવો જ એક છોડ છે ગુલાબનો. ફૂલોના રાજા ગુલાબ એક એવુ ફૂલ છે જેનો છોડ કાંટાવાળો હોવા છતા મહકે છે. તેની સુગંધ અને સુંદરતા દરેકનું મન મોહી લે છે. પરંતુ આ ફક્ત મનને સારૂ લાગે તેવો છેડ નથી. તેમાં ઔષધીય ગુણ પણ ઘણા બધા છે. આર્યુર્વેદમાં ગુલાબનો ઉપયોગ ઘણી બિમારીઓના ઈલાજ માટે કરવામાં આવે છે.

ગુલાબના ઔષધીય ગુણ
- ગુલાબના ફૂલ મોઢા સંબંધી રોગોમાંથી મુક્તિ અપાવે છે.
- આ માથામાં પહોચેલી ઈજાને પણ ઠીક કરે છે.
- ગુલાબમાંથી બનેલા ગુલકંદનું સેવન ગર્મીમાં ફાયદાકારક છે.
- ટ્યુબરક્લોસિસ એટલે ટીબીના ઈલાજમાં પણ આ લાભકારી હોય છે.
- પેટ સંબંધી રોગોમાં પણ આ ફાયદાકારક છે.
- લીવર રોગોમાં રામબાણ છે ગુલાબનું ફુલ
- ગુલાબના ફૂલનો ઉપયોગ બળીયાના ઈલાજમાં પણ કરવામાં આવે છે.
Read Also
- હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી
- Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી
- સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા
- Independence Day 2022 : સ્વતંત્રતા દિવસના મોકા પર ઘરે જરૂર ટ્રાય કરો આ Snacks
- સુરત / મનપા દ્વારા ભાજપના કાર્યકરોને પ્લોટની આડેધડ લ્હાણી, સત્તાપક્ષના કાર્યકરોએ જ ચઢાવી બાયો