GSTV
Health & Fitness Life Trending

ગુલાબના ફુલથી છુમંતર થઈ જાય છે આ રોગ, ઔષધીય આ ચમત્કારો વિશે નહીં જાણતા હોવ તમે

ગુલાબ

પ્રકૃતિ તમારા જીવનનો એક મહત્વનો ભાગ છે. આજે આપણે વાત કરીશુ પ્રાકૃતિક ઔષધિઓની એટલે કે એવા ઝાડ અને છોડવાઓનો પ્રયોગ શરીરને નિરોગી રાખવા માટે કરવામાં આવે છે. આવો જ એક છોડ છે ગુલાબનો. ફૂલોના રાજા ગુલાબ એક એવુ ફૂલ છે જેનો છોડ કાંટાવાળો હોવા છતા મહકે છે. તેની સુગંધ અને સુંદરતા દરેકનું મન મોહી લે છે. પરંતુ આ ફક્ત મનને સારૂ લાગે તેવો છેડ નથી. તેમાં ઔષધીય ગુણ પણ ઘણા બધા છે. આર્યુર્વેદમાં ગુલાબનો ઉપયોગ ઘણી બિમારીઓના ઈલાજ માટે કરવામાં આવે છે.


ગુલાબ

ગુલાબના ઔષધીય ગુણ

  • ગુલાબના ફૂલ મોઢા સંબંધી રોગોમાંથી મુક્તિ અપાવે છે.
  • આ માથામાં પહોચેલી ઈજાને પણ ઠીક કરે છે.
  • ગુલાબમાંથી બનેલા ગુલકંદનું સેવન ગર્મીમાં ફાયદાકારક છે.
  • ટ્યુબરક્લોસિસ એટલે ટીબીના ઈલાજમાં પણ આ લાભકારી હોય છે.
  • પેટ સંબંધી રોગોમાં પણ આ ફાયદાકારક છે.
  • લીવર રોગોમાં રામબાણ છે ગુલાબનું ફુલ
  • ગુલાબના ફૂલનો ઉપયોગ બળીયાના ઈલાજમાં પણ કરવામાં આવે છે.

Read Also

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV