પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક મુદ્દે ખાતેદારોમાં રોષ વધી રહ્યો છે. બેંક પર લગાવવામાં આવેલા પ્રતિબંધોથી નારાજ ખાતાધારકોએ આજે મુંબઈના ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કર્યો હતો.

ખાતાધારકોનો વિરોધ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યો હતો જ્યારે ભાજપની ઓફિસમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પ્રેસ કોન્ફરન્સ કરવા પહોંચ્યા હતા.


ભાજપ ઓફિસની બહારે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તહેનાતી કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન વચ્ચે નાણાંમંત્રીએ ખાતાધારકો સાથે મુલાકાત કરી હતી અને સંભવિત દરેક પ્રકારની મદદ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.
Read Also
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો