કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન યથાવત છે અને આવતીકાલે ખેડૂતો અને સરકાર વચ્ચે નવમી બેઠક યોજાય તે પહેલા આજે ખેડૂતો શક્તિપ્રદર્શન કરવા જઈ રહ્યા છે. ખેડૂતોના આંદોલનનો 42માં દવિસ છે અને આઠ રાઉન્ડમાં યોજાયેલી સરકાર સાથેની બેઠક નિષ્ફળ ગઈ છે ત્યારે આજે સંયુકત કિસાન મોર્ચાની આગેવાનીમાં ગાજીપુર બોર્ડરથી પલવલ સુધી ખેડૂતોની ટ્રેકટર યાત્રાનું આયોજન થયુ છે.

નવ જાન્યુઆરીએ કૃષિ કાયદાની કોપી સળગવવામાં આવશે
આ ટ્રેકટર યાત્રા કુંડલી માનેસર પલવલ એટલે કે કેએમપી એક્સપ્રેસ હાઈવે પણ યોજાશે..ખેડૂત સંગઠનોનું કહેવુ છે કે જો આઠ જાન્યુઆરીની બેઠકમાં કૃષિ કાયદાને રદ કરવાની માંગ સંતોષવામાં નહી આવે તો નવ જાન્યુઆરીએ કૃષિ કાયદાની કોપી સળગવવામાં આવશે.
Read Also
- કાતિલ ઠંડીમાં જીવ ગુમાવ્યો / અરવલ્લીમાં રાત્રે ખેતરમાં પાણી વાળ્યા બાદ ખેડૂતનું મોત નિપજ્યું, ખેડૂતોમા તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ
- ત્રિપુરા વિધાનસભા ચૂંટણી, ભારતીય જનતા પાર્ટીએ 48 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, મુખ્યમંત્રી માણિક સાહા આ બેઠક પરથી લડશે ચૂંટણીઃ જાણી લો આખું લીસ્ટ
- ભગવંત માન કોને ‘બેવકુફ’ બનાવી રહ્યા છે? આમ આદમી ક્લિનિકમાં પરિવર્તિત કરાયેલા અનેક પીએચસી, ગંદા શૌચાલય, તૂટેલી ખુરશીઓ, મશીનો બંધ પડેલા છે
- અમદાવાદ / હવે ટ્રાફિક સમસ્યા હળવી કરવા રોડ ઉપરના શાકમાર્કેટ હટાવાશે, વૈકલ્પિક જગ્યા આપવા કમિશનરને સુચના
- ઉદયનિધિ સ્ટાલિનની નજીક આવતા DMK કાર્યકરોને ધક્કા મારીને ધકેલવામાં આવ્યા