અરવિંદ કેજરીવાલે કરી વિભાગોની વહેંચણી, 3 મંત્રીઓની બદલી જવાબદારી
દિલ્હીમાં સતત ત્રીજીવાર સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના મંત્રીઓના વિભાગોમાં વહેંચણી કરી દીધી છે. મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની પાસે કોઈ પણ વિભાગની જવાબદારી રાખી...