GSTV
NIB

સરકારની મોટી જાહેરાત / ડ્યૂટી પર શહીદ થતા CRPF જવાનના પરીવારોને મળશે 35 લાખ રૂપિયાની મદદ

જો કોઈ CRPF જવાન ફરજ દરમિયાન મૃત્યુ પામે છે, તો તેના પરિવારના સભ્યોને હવે 21.5 લાખ રૂપિયાની જગ્યાએ 35 લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ નિર્ણયની માહિતી આપી છે. અન્ય કિસ્સાઓમાં, જોખમ ભંડોળને સુધારીને રૂ. 25 લાખ કરવામાં આવ્યું છે. શહીદ જવાનની દીકરી કે બહેનના લગ્ન માટે આર્થિક મદદ વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે.

Related posts

છેતરપિંડી મામલે ઠગબાજની પત્ની ઝડપાઈ, જંબુસરમાંથી ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ

pratikshah

અમદાવાદીઓ માટે એક સારા સમાચાર, એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે ઓવરબ્રીજ બનાવાશે

pratikshah

અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર, દેશમાં ચાલી રહ્યો છે મિત્રકાળ

pratikshah
GSTV