GSTV
Health & Fitness Life Photos Trending

હેલ્થ ટિપ્સ / શું તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો?, તો આજે જ આ 4 વસ્તુનું સેવન ટાળો

પેટ

કબજિયાતની સમસ્યા થવી સામાન્ય બાબત છે. જો તમે પણ કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ 4 વસ્તુનું સેવન ટાળો. તેના સેવનથી સમસ્યા વધી શકે છે.

આજના સમયમાં કબજિયાતની સમસ્યા સામાન્ય વાત છે. આ દરમિયાન તમારે કઇ વસ્તુનું સેવન ના કરવું જોઇએ. તેના વિશે જાણીએ…

પાકા કેળાના સેવનથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. પરંતુ જો તમે કાચા કેળાનું સેવન કરો છો, તો તે કબજિયાતનું કારણ બની શકે છે.

પ્રોસેસ્ડ અને જંક ફૂડ્સનું સેવન ના કરો. તેમાં ખાંડ અને સોડિયમની માત્રા વધારે હોય છે. તેનાથી કબજિયાતની સમસ્યા વધી શકે છે.

ડેરી પ્રોડક્ટમાં લેક્ટોઝ અને ફેટની માત્રા વધારે હોય છે. તે કબજિયાતની સમસ્યા વધારી શકે છે.

મીટનું વધારે પડતું સેવન ફાઇબર ઘટાડે છે. તેથી તે કબજિયાતની સમસ્યા વધારી શકે છે.

Read Also

Related posts

નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે

Siddhi Sheth

મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે

Drashti Joshi

રાજ્યસભા ઈલેક્શન/ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 બેઠકો માટે ઓગસ્ટમાં ચૂંટણી યોજાશેઃ ઉમેદવારો બદલાશે કે રીપિટ થશે?

HARSHAD PATEL
GSTV