કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર પત્રકાર પરિષદ સંબોધિત કરવાના છે.જે બાદ મહેસાણાના કડીમાં કોંગ્રેસની જનસભાઓ ગજવશે..અને આજે રાતે અમદાવાદના બહેરામપુરામાં પણ જનસભા સંબોધિત કરશે.
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે