GSTV
NIB

ખેડૂતોના મૃત્યુના ‘ઝીરો’ રેકોર્ડ પર ભડક્યું કોંગ્રેસ, નેતાએ કહ્યું- નિષ્ફળતા છુપાવવા આટલું મોટું જુઠાણુ!

કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં એવો દાવો કર્યો હતો કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂત આંદોલનના કારણે કોઈ ખેડૂતનું મૃત્યુ થયું હોવાનો કોઈ જ રેકોર્ડ નથી. કેન્દ્ર સરકારના આ નિવેદન પર ખેડૂત નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ તરફ ખેડૂતોના મૃત્યુ મામલે કોંગ્રેસે પણ સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, તોમર સાહેબ, નિષ્ફળતા છુપાવવા માટે આટલું મોટું જુઠાણુ! જ્યારે સચ્ચાઈ એ છે કે, 2020માં 10,677 ખેડૂતોએ આત્મહત્યા કરી.

Related posts

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી

pratikshah

જાપાનના પીએમ ૨ દિવસીય ભારતની મુલાકાતે, સત્તાવાર સંબંધોને ગાઢ બનાવવા કિશિદા ભારત આવ્યા

pratikshah

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે જૂનાગઢમાં કર્યું લોકાર્પણ અને ખાતમુર્હત, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પર ભાર મુક્યો

pratikshah
GSTV