GSTV
Gandhinagar ગુજરાત

પ્રજા સાથે નજદીકી કેળવવા સીએમ રૂપાણીની પહેલ, શ્રમજીવીઓ સાથે ‘મોકળા મને’ કરશે વાતચીત

ગુજરાત સરકારને 3 વર્ષ પુરા થયા બાદ મુખ્યમંત્રીએ પ્રજા સાથે નજદીકી કેળવવા નવી પહેલ આરંભી છે.મુખ્યમંત્રી આજે સીએમ નિવાસ સ્થાન પર  8  મહાનગર પાલિકાઓના સ્લમમાં રહેતાં શ્રમજીવીઓ સાથે તેઓ સીધો સંવાદ સાધશે અને આ માટે દરેક મનપામાંથી 20-20 શ્રમજીવીઓને સીએમ નિવાસ સ્થાને આમંત્રિત કરાયા છે.

સાંજે 4 વાગ્યે મોકળા મને વાતચીત અને સંવાદ કરતા પહેલા શ્રમજીવીઓને દાંડી કુટિરની મુલાકાત કરાવાશે.આજના પ્રથમ કાર્યક્રમની સફળતા બાદ દર મહિને આ કાર્યક્રમનું આયોજન કરાશે.

Read Also

Related posts

સુરત/ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, સગા દિયરે ભાભીનો બીભત્સ વીડિયો તેના ભાઈને મોકલી કર્યો વાયરલ

Pankaj Ramani

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan

અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની ગોળી મારી હત્યા, હત્યારાએ હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા

Hardik Hingu
GSTV