GSTV
ટોપ સ્ટોરી

CM રૂપાણીએ કરી મોટી જાહેરાત: 2 ટકાના વ્યાજદરે મળશે 1 લાખની લોન, 10 લાખ લોકોને મળશે લાભ

CM રૂપાણીએ કરી મોટી જાહેરાત. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 1 લાખ રૂપિયા સુધી લોન માત્ર 2 ટકા, કોઓપરેટિવ તથા વાર્ષિક ફક્ત 2 ટકા વ્યાજ આપાવાનું રહેશે. જ્યારે બાકીનું 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચુકવશે. 30 જેટલી આમ તો ચુકવણી થાય છે, પણ ફક્ત 2 વાર્ષિક વ્યાજ આપવાનું છે, જ્યારે 18 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચુકવશે. આમ કહી શકાય કે, વગર વ્યાજે પૈસા આપી પોતાના ધંધા રોજગારને શરૂ કરી શકશે.

રાજ્યના 10 લાખ લોકોને લાભ મળશે

  • રાજ્યના 10 લાખ લોકોને લાભ મળશે
  • વાર્ષીક બે ટકાના વ્યાજે એક લાખ સુધીની લોન મળશે
  • 6 મહિના સુધી કોઈ વ્યાજ કે હપ્તો નહી ચુકવવો પડે
  • એક લાખ સુધીની લોન કારીગરો અને નાના દુકાનદારોને મળશે

ક્રેડિટ સોસાયટી અને કોઓપરેટિવ બેંક આપશે લોન, 10 લાખથી વધુ લોકોને મળશે સહાય

6 મહિના સુધી કોઈ પણ પ્રકારનો હપ્તો કે, વ્યાજ આપાવાનું રહેશે નહીં. બેંકોને માત્ર લોકોની અરજી પર ધ્યાન આપાવાનું રહેશે. ધંધામાં નાના વેપારીઓને રાહત મળશે. ગુજરાત સરકારે કરી આત્મનિર્ભર યોજનાની જાહેરાત. બેંકો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. બે ટકા વ્યાજે એક લાખની લોન આપશે રાજ્ય સરકાર

READ ALSO

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

ગુજરાતના તટ પર 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાવવાની શક્યતા, બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આપી ચેતવણી

Vushank Shukla

ચાર કરોડ માટે દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવતા દિલીપ આહીરે કરી લીધો આપઘાત, આરોપીઓએ ફિલ્મી સ્ટોરીને પણ આંટી મારે એવો ઘડ્યો પ્લાન!

Nakulsinh Gohil
GSTV