GSTV
Trending

કેજરીવાલને ફોન કરતા કોંગ્રેસના રાહુલ ગાંધીને આવે છે શરમ

વિપક્ષની એકતામાં કોંગ્રેસ સૌથી મોટુ વિધ્ન હોવાનું આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે જણાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદીને ફોન કરી શકે છે. પરંતુ અરવિંદ કેજરીવાલને ફોન નથી કરતા.

રાહુલ ગાંધીને અરવિંદ કેજરીવાલને ફોન કરતા શરમ આવે છે. સંજયસિંહે વધુમાં જણાવ્યુ કે, જીત મેળવવા માટે મતની માગણી કરવી પડતી હોય છે.

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV