ગુજરાત સરકારે 12 વર્ષ પછી જંત્રીનો ભાવ વધારીને બમણો કરી દીધો છે. સરકારે રાતોરાત લીધેલા આ નિર્ણયથી બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા છે. રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડર્સ એસોસિએશનમાં સરકાર સામે વિરોધ ઉભો થયો છે. બિલ્ડર્સ એસોસિએશને સરકાર સામે માંગ કરી છે કે પહેલા આ મામલે સર્વે કરવામાં આવે. સરકારે જંત્રીના રેટ વધારી બમણા કરી દેતા બિલ્ડરોને કરોડોના પ્રોજેક્ટમાં નુકસાન થવાનો ભય છે. બિલ્ડર્સ એસોસિએશન આ મુદ્દે રાજ્ય સરકારને રજૂઆત કરશે.
READ ALSO
- શું તમે વાંરવાર ધ્રુમપાન કરવા માટે ઓફિસમાં બ્રેક લો છો તો ચેતી જજો, જાપાને સરકારી કર્મચારીને ફટકાર્યો નવ લાખનો દંડ
- Bholaa/ શું પઠાણનો રેકોર્ડ તોડી શકશે અજયની “ભોલા”, પહેલા દિવસે આટલી કમાણીની શકયતા સેવાઇ
- Pakistanમાં ભૂખમરાનો કહેર, મફત લોટ મેળવવાની લ્હાયમાં 11 લોકોના ગયા જીવ, 60થી વધુ ઈજાગ્રસ્ત
- રામનવમી 2023: ભગવાન રામનું પ્રસિદ્ધ મંદિર, જ્યાં માત્ર દર્શન કરીને વરસે છે રામલલાના આશીર્વાદ
- Rahul Gandhiની સજાને પડકારતી પિટિશન તૈયાર, ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે: સૂત્રો