GSTV
Uncategorized

બોલીવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા શાહિદે આ કારણોસર હાલ કોમેડી ફિલ્મ જ પડતી મૂકી

શાહિદ કપૂરે અનિસ બાઝમીની એક કોમેડી ફિલ્મ કરવાનું હાલ માંડી વાળ્યું છે અને તેને બદલે એક થ્રીલર પર ફોક્સ કર્યું છે. તાજેતરમાં ‘ફર્ઝી’ એક્શન ડ્રામા વેબ સીરીઝમાં સફળતા બાદ શાહિદને થ્રીલરમાં વધારે રસ પડયો હોય તેમ જણાય છે.

, શાહિદ કપૂર કૃતિ સેનોન સાથેની ફિલ્મનું શૂટિંગ પુરુ કરીને સિદ્ધાર્ય રોય કપૂરની સાયકોલોજિકલ થ્રિલર ‘મુંબઇ પોલીસ’નું શૂટિંગ શરૂ કરવાનો છે. જેમાં શાહિદે ‘મુંબઇ પોલીસ’ ફિલ્મ માટે બે મહિનાનો સમય આપ્યો છે.શાહિદ આ પછી જુલાઇ મહિનામાં અનિસ બઝમીની કોમેડી-ડ્રામાનું શૂટિંગ શરૂ કરશે.

‘મુંબઈ પોલીસ’માં શાહિદ વિસ્મૃતિના રોગથી પીડાતા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે.

આ ફિલ્મનું દિગ્દર્શન રોશન એન્ડ્રૂઝ કરશે. ૨૦૧૩ની મૂળ મલયાલમ ફિલ્મનું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું હતું.

READ ALSO

Related posts

અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે પડ્યો ધોધમાર વરસાદ

Nakulsinh Gohil

સુરેન્દ્રનગર/ મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી સિટીસ્કેનનું મશીન બંધ હાલતમાં, લોકોમાં ફેલાયો છે રોષ

pratikshah

Ahmedabad Airport / અમદાવાદમાં વરસાદ પડતા એરપોર્ટમાં પાણી ભરાઈ ગયું, જુઓ વિડીયો 

Nakulsinh Gohil
GSTV