GSTV
Uncategorized

બોલીવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા શાહિદે આ કારણોસર હાલ કોમેડી ફિલ્મ જ પડતી મૂકી

શાહિદ કપૂરે અનિસ બાઝમીની એક કોમેડી ફિલ્મ કરવાનું હાલ માંડી વાળ્યું છે અને તેને બદલે એક થ્રીલર પર ફોક્સ કર્યું છે. તાજેતરમાં ‘ફર્ઝી’ એક્શન ડ્રામા વેબ સીરીઝમાં સફળતા બાદ શાહિદને થ્રીલરમાં વધારે રસ પડયો હોય તેમ જણાય છે.

, શાહિદ કપૂર કૃતિ સેનોન સાથેની ફિલ્મનું શૂટિંગ પુરુ કરીને સિદ્ધાર્ય રોય કપૂરની સાયકોલોજિકલ થ્રિલર ‘મુંબઇ પોલીસ’નું શૂટિંગ શરૂ કરવાનો છે. જેમાં શાહિદે ‘મુંબઇ પોલીસ’ ફિલ્મ માટે બે મહિનાનો સમય આપ્યો છે.શાહિદ આ પછી જુલાઇ મહિનામાં અનિસ બઝમીની કોમેડી-ડ્રામાનું શૂટિંગ શરૂ કરશે.

‘મુંબઈ પોલીસ’માં શાહિદ વિસ્મૃતિના રોગથી પીડાતા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે.

આ ફિલ્મનું દિગ્દર્શન રોશન એન્ડ્રૂઝ કરશે. ૨૦૧૩ની મૂળ મલયાલમ ફિલ્મનું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું હતું.

READ ALSO

Related posts

ગૌણ સેવા પસંદગી મંડળનો સૌથી મોટો નિર્ણય, હવેથી પરીક્ષા કોમ્પ્યુટરથી ઓનલાઈન લેવાશે

Hardik Hingu

રાજકોટની પરિણીતાની ગોંડલ પાસે હત્યા, પતિનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

pratikshah

કમોસમી વરસાદના કારણે ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની, સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા છે કે તેમને પાક સહાયની આર્થિક મદદ કરે

pratikshah
GSTV