ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે ચીને તિબેટ સરહદ પર તેના રશિયાન બનાવટ સુખોઇ વિમાનો તૈનાત કર્યા આપણે બદલા માટે તૈયાર રહેવું પડશે. ચીની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા ભારતીય પ્રદેશોમાં ઘૂસણખોરીના તાજેતરના 7 પ્રયાસો બાદ ભારત અને ચીન વચ્ચે લશ્કરી વાટાઘાટો સતત ચોથા દિવસે અનિર્ણિત રહી હતી. ચાઇનીઝ ચાર કલાક લાંબી બેઠક દરમિયાન અડગ રહ્યા હતા. પૂર્વી લદ્દાખની ઘુસણખોરીથી પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો.

દિવસની શરૂઆતમાં, ભારતીય સૈન્ય ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે ચીન સાથે ચાલી રહેલા અડચણ વચ્ચે સુરક્ષા દળોની ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા લદ્દાખ પહોંચ્યા હતા. જનરલ નરવાને બે દિવસની મુલાકાતે સવારે લેહ પહોંચ્યા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. જનરલ એમએમ નરવાને ચીની ઘુસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ બનાવવાની વ્યૂહરચના પર ચર્ચા કરી રહ્યા છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ ભારતીય પ્રદેશોમાં ઘુસણખોરીના નવા પ્રયાસો કર્યા છે. બંને દેશોના લશ્કરી પ્રતિનિધિઓ તણાવ ઘટાડવા માટે વાટાઘાટમાં રોકાયેલા છે.
READ ALSO
- ફાયદો/ ફિક્સ્ડ ડિપોઝીટ કરતા પણ કરો વધુ કમાણી, 1 હજારની રૂપિયાની બચતથી કરી બનાવો 20 લાખ રૂપિયા
- રાજકોટ-ગિર સોમનાથની બેઠકો પર ભાજપના 2 ઉમેદવારોનો માત્ર આઠ અને એક મતે વિજય, કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ જિલ્લા પંચાયતના ટ્રેન્ડમાં ભાજપની ક્લિન સ્વિપ, 31માંથી 30માં ભાજપનો ભગવો, કોંગ્રેસ કારમા પરાજય તરફ
- ધોરાજી: કોંગ્રેસના ગઢ ગણાતા લલિત વસોયાના ગઢમાં ગાબડુ, 9 સીટ પર ભાજપનો ભગવો લહેરાયો
- કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના હોમટાઉન વિરમગામમાં પંજાનો સંપૂર્ણ સફાયો, એકપણ ઉમેદવાર ના જીતી શક્યો