GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

સુરત / મનપાના અધિકારીઓ સામે ભાજપના ધારાસભ્ય કાનાણી લાલઘુમ, જન આંદોલનની ચીમકી ઉચ્ચારી

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ સામે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘુમ થયા છે. તેમજ મ્યુનિસપલ કમિશનરને પત્ર લખીને ગંદકી,મચ્છર દુર્ગંધની સમસ્યા હલ કરવા માટે રજૂઆત કરી છે એટલુ જ નહી લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે તેમણે પણ જન આંદોલન કરવુ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે…

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાના વિસ્તારમાં આવેલી ખાડીઓમાં રહેલી અસંખ્ય સોસાયટીઓમા ગંદકી, દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ હોવાનો આક્ષપે કર્યો…તેમજ તંત્ર દ્વારા કામગીરીની સમીક્ષા પણ કરાતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે..સ્થાનિકોએ અનેક વખત તેમણે રજૂઆત કરી પરંતુ સમસ્યા હલ ન થતા હવે કુમાર કાનાણીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે..તેમજ સમસ્યાનું તાકીદે સમાધાન લાવવા રજૂઆત કરી છે.

READ ALSO

Related posts

ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ

Nakulsinh Gohil

વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ  બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો

Nakulsinh Gohil

અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો

Nakulsinh Gohil
GSTV