આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કૃષ્ણની અગણિત વ્યાખ્યાઓ કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ખૂબ જ ઊંડણભર્યુ છે. વર્ષોથી શ્રી કૃષ્ણના પરમસખા તરીકે સુદામાને જ ઓળખવામાં આવે છે, પરંતુ શુ તમને ખબર છે કે, હંમેશા ભગવાનની સાથે રહેતા અને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તેમનો સાથે આપતા ઓધવજી પણ તેમના પરમમિત્ર હતા. તો ચાલો આજે જાણીએ ઓધવજીના જીવનચરિત્ર વિશે ઊંડાણપૂર્વક.
READ ALSO
- હવે આ રીતે ગેસ બુકિંગ કરાવી બિલકુલ ફ્રીમાં મેળવો LPG સિલિન્ડર
- ફોટામાં જુઓ કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલાં ખેડૂતોની દિલ્હી કૂચ, ટ્રેક્ટર પરેડમાં ક્યાં કેવી થઈ ધમાલ
- લાલ કિલ્લા પર જ્યાં પીએમ લહેરાવે છે તિરંગો, ત્યાં ખેડૂતોએ લહેરાવ્યો પોતાનો ઝંડો
- શું તમારા PF ખાતામાં હજુ સુધી નથી આવ્યા પૈસા? તો આ નંબર પર કરો મિસ કોલ, તરત મળી જશે જાણકારી
- મહત્વનું/ સરકારી કર્મચારીની એપ્રિલમાં વધશે ગ્રેચ્યુટી અને પ્રોવિડન્ટ ફંડ, આ થશે ફાયદાઓ