GSTV
Surendranagar Trending ગુજરાત

સુરેન્દ્રનગર : લોકમેળામાં બાઇકના ટાયરને પંક્ચર થતા ચાલક પટકાયો

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે ચાલતા લોકમેળામાં મોતના કુવામાં બાઈક ચાલક પટકાયો છે..જેમાં ત્રણ લકોને ઈજા થઈ છે. લોકમેળામાં રહેલા મોતના કુવામાં બાઈક ચાલક લાકડાની પટ્ટીઓ પર બાઈક ચલાવતો હતો. ત્યારે બાઈકને પંચર પડતા આ દુર્ઘટના થઈ હતી. ઘાયલ ત્રણેય લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

 

Related posts

Gufi Paintal Death/ 10 ફિલ્મો અને 16 સિરિયલ્સમાં કર્યું કામ, મહાભારતમાં શકુની બનીને ઉભી કરી ઓળખ

Siddhi Sheth

વિશ્વ પર્યાવરણ દિવસ / લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે ઇકો ફ્રેન્ડલી ટ્રાવેલ ડેસ્ટિનેશન

Drashti Joshi

90 કરોડનો ખર્ચ અને મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન, બ્રિજની સેફ્ટીવોલનો 30 કિલોનો માચડો મોતની લટકતી તલવારની જેમ રાજકોટવાસીઓ માથે…..

pratikshah
GSTV