GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ભરતસિંહ સોલંકીની જીભ લપસી! રામને છેતરનારા આપણને કેમ ન છેતરે, ભાજપે રામ મંદિરનો ઉપયોગ રાજકારણ માટે કર્યો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી વિવાદમાં આવ્યા છે. તેમણે ધોળકામાં આયોજિત કાર્યક્રમમાં અયોધ્યા રામ મંદિર મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

તેમણે જણાવ્યુ કે, ભાજપ સરકારે રામ મંદિરના નામે  ભગવાનનો ઉપયોગ રાજકારણમાં કર્યો છે. ભાજપે રામના નામે છેતરપિંડી કરી છે.  એટલે રામને છેતરનારા આપણને કેમ ન છેતરે.

શિલા પર શ્વાન પેશાબ કરી ગયા

રામ મંદિર માટે ઉઘરાણું કરવા નીકળ્યા પરતું શિલા પર શ્વાન પેશાબ કરી ગયા. જેની જરાક પણ ચિંતા  કરવામાં ન આવી.  ભાજપે રામ મદિરમાં આવેલા ફાળોનો હિસાબ આપ્યો નથી. બજેટમાં પૈસાની જોગવાઈ કરવામાં આવી છે તેમ છતાં ઉઘરાણું કરવામાં આવી રહ્યુ છે.

READ ALSO

Related posts

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થતાં લોકસભા સભ્યપદ જશે, કાયદાકીય રીતે સભ્યપદ બચાવવા માટે છે માત્ર આ વિકલ્પ

HARSHAD PATEL

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, 4 રિક્ટર સ્કેલની તીવ્રતા અનુભવાઈઃ ડરના માર્યા લોકો ઘરની બહાર નીકળી ગયા

HARSHAD PATEL

માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીનની કરી અરજી, માલિની પટેલ અને કિરણ પટેલ વિરુદ્ધ નોંધાયો છે છેતરપિંડીનો ગુનો

pratikshah
GSTV