બનાસકાંઠાના ખેડૂતોને પૂરતું પાણી ના મળતા ખેડૂતોએ ચોથે દિવસે પણ સફાઈ કામ હાથ ધર્યું છે. ધરાધરા ગામના ખેડૂતોને રવી સીઝનમાં પૂરતું પાણી ના મળતા પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય ના લેતા આખરે ખેડૂતો ચાર દિવસથી કેનાલની સફાઈ કરી રહ્યા છે.
ખેડૂતોને પૂરતું પાણી ન મળતા ખેડૂતોએ હાથ ધર્યું સફાઈકામ, રવિ સીઝનમાં પાણી ન મળતા ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી#Banaskantha #watercanal #corporation #farmers pic.twitter.com/cPlLBgFAbN
— GSTV (@GSTV_NEWS) January 21, 2023
READ ALSO
- વિટામિન-બી12ની ઉણપને કારણે શરીરમાં જોવા મળે છે આ લક્ષણો, ભૂલથી પણ અવગણશો નહિ
- ભૂખમરાથી પાકિસ્તાનની હાલત ખરાબ, પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘીઓની ચોરી કરવાના દાડા આવ્યા
- G-20 સમિટ અંતર્ગત હેરિટેજ સીટી અમદાવાદમાં દેશમાં સૌ પ્રથમવાર U20 ની બેઠક યોજાશે, વિદેશી ડેલિગેટ્સનો આ તારીખથી જમાવડોઃ જાણો સમગ્ર કાર્યક્રમ
- કૌભાંડીઓને ખાતરી છે કે ગુજરાતમાં ભાજપના શાસનમાં તેમને કંઇ થવાનું નથી, કોંગ્રેસ નેતાના આકરા ચાબખા
- BIG NEWS: જુનિયર કલાર્ક પેપર લીક કૌભાંડ, ગુજરાત ATS એ પેપર ફોડનાર જીત નાયકની ધરપકડ કરી