તમાલપત્રના કેટલાક ખાસ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે. આ સાથે ધન મળવાની પણ શક્યતાઓ બનશે. તો ચાલો જાણીએ તમાલપત્રના કેટલાક ઉપાય, જેને કરવાથી તમારું...
ઓશોને આધ્યાત્મિક વિચારો સાથે ક્રાંતિ લાવનાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 11 ડિસેમ્બર, 1931ના રોજ મધ્યપ્રદેશના કુચવાડામાં થયો હતો.તેમને બાળપણમાં ચંદ્રમોહન નામથી બોલાવવામાં...
બોલિવૂડ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘કથલ’ને લઈને ઘણી ચર્ચામાં છે. ફિલ્મમાં સાન્યાની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. બાય ધ...
તાજેતરની જાહેરાત અનુસાર આગામી પંજાબી મૂવીઝની યાદીને અપડેટ કરવામાં આવી છે અને તેમાં ‘ચંબે દી બુટી’નો સમાવેશ થાય છે. તાજેતરમાં જાહેર કરાયેલી આ ફિલ્મ આવનારી...
અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા(Malaika Arora) ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે. બંને વચ્ચે ઉંમરનું અંતર પણ ઘણું છે અને તેના કારણે બંનેને વારંવાર ટ્રોલ કરવામાં...
માત્ર પ્રોફેશનલ લાઈફમાં જ નહીં પણ પર્સનલ લાઈફમાં પણ Personality Developementના ઘણાબધા ફાયદાઓ છે. કોઈને મળીને કે રોજની જિંદગીમાં આપણે લોકો સાથે જેવું વર્તન કરીએ...
અભિનેત્રીઓ પોતાના પ્રેગ્નન્સીના અનુભવને શેર કરતી રહે છે. અભિનેત્રીઓ પણ પોતાના અનુભવથી ઘણી સ્ત્રીઓને મોટિવેટ કરે છે. એવી ઘણી ટીવી અભિનેત્રીઓ છે જેમણે પોતાની પ્રેગ્નન્સી...
કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ ગયા નાણાકીય વર્ષ 2022-23માં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 6.4 ટકા હતી. નાણા મંત્રાલયના સંશોધિત અંદાજમાં પણ રાજકોષીય ખાધ યથાવત રહેવાનો લક્ષ્યાંક...
ભારતીય રિઝર્વ બેંકે ₹2000ની નવી નોટને સામાન્ય ચલણમાંથી રોકવાનો નિર્ણય લીધો છે. 30 સપ્ટેમ્બર સુધી લોકો પાસે ₹2000ની નવી નોટો બેંકમાં જમા અથવા બદલી શકાશે....
Personality એટલે વ્યક્તિત્વ આપણા વિશે ઘણું બધું કહી જાય છે. વ્યક્તિત્વ લોકો સાથે જોડવામાં અથવા અંતર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજના સમયમાં કરિયરમાં આગળ...
જ્યારે Personality Developement એટલે કે વ્યક્તિત્વમાં સુધારણાની વાત આવે છે, ત્યારે આપણા મનમાં ડ્રેસ, શૂઝ અને ફેશનને લગતી બાબતો જ આવે છે. મોટા ભાગના લોકો...
ફેબ્રુઆરીમાં, MeitY એ Appleને એપ સ્ટોરમાંથી બેટિંગ ગેમ્સને દૂર કરવા જણાવ્યું હતું અને તાજેતરમાં Appleએ એપ સ્ટોરમાંથી બેટિંગ એપ્સ દૂર કરવા માટે સરકાર પાસે સોલિડ...
ભવિષ્ય પુરાણ મુજબ વટ સાવિત્રી વ્રત દર વર્ષે જ્યેષ્ઠ શુક્લ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. તેને જ્યેષ્ઠ પૂર્ણિમા અથવા વટ પૂર્ણિમા વ્રત પણ કહેવામાં આવે...