ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ યુક્રેન પર રશિયાના હુમલા પછી પહેલીવાર મોસ્કો પહોંચી રહ્યા છે જયાં તેમની મુલાકાત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થશે. આ પહેલા...
રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના દરમ્યાન તબાહ થઈ ગયેલા યુક્રેની શહેર મારિયુપોલને જોવા માટે પહેલીવાર શનિવારની રાત્રે ત્યાં પહોંચ્યા. મોરિયુપોલ મેં મહિનાથી જ રશિયાની...
તમિલનાડુના કલ્કાકુરિચીના પ્રાંગમપટુ પંચાયત વિસ્તારમાં ભાસ્કર અને તેની માતા સેલ્વી રહે છે. ભાસ્કર અને તેના નાના ભાઈ વિવેકે નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી...
દેશના અલગ-અલગ રાજ્યોમાંથી હજારો ખેડૂતો ત્રણ વર્ષ બાદ આજે ફરી પોતાની માંગણીઓને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા છે. રામલીલા મેદાનમાં સંયુક્ત કિસાન મોરચા (SKM)ના બેનર...
આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ખબર આવી કે સેલ્ફફોર્સના સીઈઓ માર્ક બેનિઓફે “ડિજિટલ ડિટોક્સિંગ” પર જતા રહ્યા છે. તેમને ફ્રાન્સના પોલિનેસિયન રિજોર્ટમાં દસ ટેક-ફ્રી દિવસ વીતાવ્યા....
દિલ્હીના રામલીલા મેદાનમાં સોમવારે એટલે કે આજે ખેડૂત મહાપંચાયત થઈ છે. સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે આ મહાપંચાયતમાં ભાગ લેવા માટે લાખો ખેડૂતો દિલ્હી...
પંજાબ પોલીસ હજી સુધી “વારિસ પંજાબ દા” સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહને પકડવામાં સફળ થઈ નથી. જાલંધર પોલીસનું તેને શોધવાનું અભિયાન ચાલુ છે. અત્યાર સુધી ગેરકાયદે...
દક્ષિણ આયર્લેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડનો મામલો બ્રિટન અને બેક્સિટ પછી યૂરોપ માટે પણ વિવાદનો સૌથી મોટો મુદ્દો બની ગયો છે.પરંતુ આર્યલેન્ડ માટે અહિ કેટલાક ગંભીર...
ભારતમાં નદીઓનું ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ છે. પ્રાચીન સમયથી જ નદીઓએ માતાની જેમ આપણું ભરણપોષણ કર્યું છે. નદીઓના કારણે જ સભ્યતા છે અને તેમાં...
મુખ્યમંત્રી દ્વારા રાજસ્થાનમાં નવા જિલ્લઓની ઘોષણાથી અલવર જિલ્લાનું ભૌગોલિક સ્વરૂપ બદલાશે એવું માનવામાં આવી રહ્યું છે. તેનું કારણ એ છે કે અલગ જિલ્લામાં સામેલ ખૈરથલને...
સોશિયલ મીડિયા પર અતિશય વાહિયાત, ચિત્રવિચિત્ર ડ્રેસ પહેરીને રસ્તા પર નીકળતી ઉર્ફી જાવેદની ભારે ટીકાઓ થાય છે. હવે બોલીવૂડ સ્ટાર રણબીર કપૂરે પણ ઉર્ફીની ડ્રેસ...
ભારતીય મહિલાઓ આળસુ હોય છે તેવું નિવેદન કરવા બદલ અભિનેત્રી સોનાલી કુલકર્ણીની સોશિયલ મીડિયા પર ભાટે ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ આ અભિનેત્રીએ પોતાના નિવેદન બદલ...
જેટ એરવેઝના CEO સંજીવ કપૂરે ગઈકાલે ટ્વિટર પર ભારતીય મેટ્રો સ્ટેશનોના દેખાવ અને આર્કિટેક્ચર અંગે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે એક ટ્વિટમાં ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તુલના...
દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવાની માગણી કરનારા બાગેશ્ર્વર ધામના પીઠાધીશ્ર્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે કરેલા સવાલનો જવાબ તેઓ આપે છે...
કર્ણાટક કોઈ પણ હિસાબે પાછું જીતવાની ભાજપની મહેચ્છાને કોંગ્રેસે બ્રેક લગાવવાની બરોબરની તૈયારી કરી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાની નવી રણનીતિ હેઠળ 100થી...