જુનાગઢ માંગરોળ બંદર પર બોટના પાર્કીંગમાં આગની ઘટના સામે આવી છે. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઝપેટમાં આવતા પાર્કિંગમા પડેલી...
માંચડા કૌભાંડને લઈને GSTV દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેને લઈને સ્થાનિક વહીવટી અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને સ્થળ પર જઈ ચકાસણી કરવામાં...
અમદાવાદના ઔદ્યોગિક ગણાતા નારોલ વિસ્તારમાં આવેલી બાલકૃષ્ણ ટેકસટાઇલ યુનિટમા ભીષણ આગની ઘટના બની છે. આગ લાગવાનો મેસેજ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટના...
અમદાવાદ શહેર પોલીસની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દંડ ભરવા તૈયાર હોવા છતાં પોલીસે મહિલાને લાફા માર્યા હતા. માસ્ક મુદ્દે રકઝક બાદ પોલીસે...
અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ અર્થે સુરત શહેર આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર નિર્માણ નિધિ અંગેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે....
નડિયાદ શહેરમાં થયેલી ઘરફોડ ચોરીનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. રીઢા ત્રણ ચોરોને 47 લાખ 70 હજાર 400 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આરોપીઓએ કરી...
નોર્વેમાં નવા વર્ષના 4 દિવસ પછી ફાઈઝરની વેક્સીનનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ રસી દેશના 33 હજાર લોકોને આપવામાં આવી છે. નોર્વેમાં...
ભરૂચ જિલ્લાના ત્રણ સ્થળોએ શરૂ થનાર કોરોના વિરુદ્ધના રસીકરણ અભિયાન માટેની રસીનો જથ્થો ભરૂચ ખાતેથી રવાના કરવામાં આવ્યો. ભરૂચ જિલ્લાનાં 9 તાલુકા માટે વડોદરા ઝોનમાંથી...
મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચૂંટાયેલા ચેરમેન અશોક ચૌધરી આજે ચેરમેન પદ પર નિયુક્ત થયા છે. દૂધ હિત રક્ષક સમિતિના નેજા નીચે ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ ડેરીના...
આવતીકાલથી ગુજરાત સહિત દેશભરમાં કોરોના સામે રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. આ માટે ગુજરાતમાં કુલ 287 કેન્દ્રો પરથી વેકસીન આપવાની કવાયત હાથ ધરવામાં આવશે....
શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના અભિયાન માટે નિધિ સમર્પણ અભિયાનનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. આ અભિયાન 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આજે વિશ્વ હિંદુ...
અમદાવાદ સિવિલમાં આવતીકાલથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં વેક્સિનેશન પ્રોગામ હાથ ધરાશે. જેમાં સૌ પહેલા 100 હેલ્થ વર્કરોને વેક્સિન અપાશે. અમદાવાદમાં વેક્સિનેશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ...
સરકારે નિયમો સાથે ઉત્તરાયણના પર્વની છૂટછાટ આપી હતી. ત્યારે રાજ્યભરમાં શહેરીજનોની સાથે વિવિધ ક્ષેત્રના જાણીતા કલાકારોએ પણ પતંગબાજીની મોજ કરી અને પેચ લડાવી કાપ્યોની બુમો...
જામનગરમાં જૂની અદાવતમાં એક મોટા ગૂનાને અંજામ અપાય તે પૂર્વે લોકલ ક્રાઇમબ્રાંચે પાંચ આરોપીઓને ઘાતક હથિયારો સાથે દબોચી લીધા. 3 આરોપીઓ જામીન પર મુક્ત થઇ...
રાજ્યભરમાં સેંકડો વર્ષોથી ઉજવાતી ઉત્તરાયણની આ વર્ષે કોરોનાકાળમાં દરવર્ષ કરતા સવિશેષ રહી. રાજ્યમાં ગત માર્ચથી શરૂથયેલા કોરોના કાળમાં આ એક જ તહેવાર લોકો મન ભરીને...
કૃષિ કાયદા પર કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોના નેતાઓની વચ્ચે આવતીકાલે નવમાં તબક્કાની બેઠક યોજાવાની છે. અત્યાર સુધી આઠ તબક્કાની મંત્રણા થઇ ચુકી છે. પરંતુ...
દરવર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હોમટાઉન અમદાવાદમાં જ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. અમિત શાહે આ વર્ષે થલતેજના મેપલ ટ્રી ખાતે પતંગ...
મકર સંક્રાંતિના તહેવારે દેવ દર્શનનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે ગુજરાતના જુદા જુદા મંદિરો પર ઉત્તરાયણના દિવસે ભક્તોની ખાસ્સી ભીડ જોવા મળી હતી. મકર સંક્રાંતિના...
ચાલુ વર્ષે ઉત્તરાયણ પર કોરોના મહામારીના કારણે સરકારી ગાઈડલાઇન સખત પણે અમલી હોવા છતાં પણ આજે આકાશમાં રંગબેરંગી પતંગો ઉડી હતી. ત્યારે કચ્છના સાંસદ અને...