બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું ગઈકાલે રાત્રે નિધન થયું છે. તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહાન અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના નિધન અંગે...
લોકડાઉનના કારણે અમદાવાદમાં ફસાઇ ગયા હોય તેવા ૧૫,૦૦૦ જેટલા પરપ્રાંતિયોએ તેમના વતનમાં પરત જવા માટે કલેક્ટરઅને જે તે મામલતદાર કચેરીમાં જાણ કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે....
મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પોલીસ અને નાગરિકો વચ્ચે સંઘર્ષ થયો હતો. ઓરંગાબાદમાં સામુહિક નમાઝ અદા કરવા ભેગા થયેલા લોકોને પોલીસે અટકાવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર જ...
લોકડાઉનને કારણે ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ અને અન્યોને પોતાના રાજ્યોમાં અવર જવરની કેન્દ્ર સરકારે શરતો સાથે છુટ આપી છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે વિદેશોમાં જે ભારતીયો...
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૫,૨૨૦ ઔદ્યોગિક એકમો પૂર્વવત શરૂ થઈ ગયા છે. જેમાં કુલ ૨૬,૯૬૯ કામદારો કામે પણ કામે વળગી ગયા છે. શહેરી વિસ્તારમાં એક્સપોર્ટ...
અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલા ખાડિયા-રાયપુર અને માણેક ચોકની પોળોમાં કોરોનાએ કોહરામ મચાવી દીધો છે.આ વિસ્તારમાં આવેલી ઢાળની પોળ,જેઠાભાઈની પોળ,કવિશ્વરની પોળ સહીતની અન્ય પોળોમાં બે ડઝનથી...
રેલવેતંત્ર સરકારી નિગમ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઇ)ની માલિકીના ના હોય એવા અનાજના જથ્થાને પણ એકથી બીજા સ્થળે પહોંચાડે છે. આવા જથ્થાને ખાનગી અનાજનો જથ્થો...
કેન્દ્ર સરકારે કોરોના વાઈરસને પગલે ૨૪મી માર્ચે સમગ્ર દેશમાં રોતારોત લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. જોકે આ નિર્ણય એટલો અધકચરો હતો કે, હજારો મજૂરો અને...
ન્યૂયોર્કમાં કોરોના વાયરસને લઈ સોમવારના રોજ કુલ 337 લોકોના મોત થયા હતા. ગવર્નર એડ્ર્યુ ક્યોમોએ આ જાણકારી આપી છે. અમેરિકામાં કોવિડ 19ના કારણે સૌથી વધુ...
અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર હાલ વર્તાઈ રહ્યો છે.સામાન્ય લોકોની સાથે જ પોલીસજવાનોમાંથે કોરોના વાયરસ કાળ બનીને આવ્યો છે. પોલીસ બેડામાં આ ખબરથી હડકંપ મચી ગયો...
છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉનના સ્વાસ્થ્ય વિશેના સમાચાર વહેતા થયા છે અને દક્ષિણ કોરિયા સતત કિમની ગંભીર સ્થિતીનાં સમાચારને નકારી રહ્યું છે....
દિલ્હીમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે, મેડિકલ સ્ટાફથી લઇને સરકારી અધિકારી સુધી કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. નીતિ આયોગ બિલ્ડિંગમાં કામ કરતા ડાયરેક્ટર...
કોરોના મહામારીની વચ્ચે લોકડાઉને આર્થિક મુશ્કેલીઓ વધારી દીધી છે. લોકો નોકરીઓ ખોઈ રહ્યા છે. ધંધા બંધ પડ્યા છે. સામાન્ય નાગરિકોની સાથે સાથે સરકારોને પણ પૈસાની...
પુણેમાં આવેલી સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો કે, કોરોનાની રસી સફળ થશે તો આગામી ત્રણ દિવસમાં તેનુ ઉત્પાદન શરૂ કરવામાં આવશે. એસઆઈઆઈના મુખ્ય અધિકારીએ...
મહાષ્ટ્રના પાલઘર બાદ ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં બે સાધુની હત્યા કરી દેવામાં આવી છે. બન્ને સાધુ મંદિર પરિસરમાં નિંદ્રામાં હતા, ત્યારે ધારદાર હથિયારથી તેની હત્યા કરી...
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સોમવારના રોજ એ દાવાનું ખંડન કર્યુ છે કે, ગુજરાત અને મધ્ય પ્રદેશના ઈંદૌરમાં કોવિડ સાથે જોડાયેલી મોતની ઘટનાઓ એક ઘાતક સ્ટ્રેનના ફેલાવાના...
કોરોના વાયરસ મહામારીને રોકવા માટે સરકારે દેશભરમાં લોકડાઉનનું પાલન કરાવી રહી છે. ત્યારે આવા સમયે અમુક એવી પણ ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં સાંપ્રદાયિક...
કોરોના સામે દેશ લડી રહ્યો છે, ત્યારે દિલ્હીમાં લોકડાઉનની સ્થિતિમાં રાહત મળી છે, દિલ્હી સરકારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ પશુ ચિકિત્સક, પ્લમ્બર અને વિજળી...
વડોદરામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાએ તંત્ર સાથે મેચ ફિક્સ કરી હોય તેવુ આંકડાઓ પરથી જોવા મળી રહ્યું છે. એક સપ્તાહથી કોરોનાના પોઝિટિવ કેસ મળવાની સંખ્યાનો...
કોરોના વાઇરસના કારણે લોકડાઉનની સ્થિતિથી સરકારને થતી વિવિધ આવકોમાં ઘટાડો થયો છે. દસ્તાવેજોની નોંધણી દ્વારા પણ કરોડો રૂપિયાની આવક સરકારને થતી હોય છે, પરંતુ છેલ્લા...
કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ૨૦૨૧ સુધી અટકાવ્યા પછી હવે સરકાર કર્મચારીઓનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ અટકાવી શકે છે. સૂત્રોના કેહવા પ્રમાણે જે કર્મચારીઓ લોકડાઉન દરમિયાન ઓફિસ આવ્યાં...
દેશમાં હાલ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનની સ્થિતી બનતા શિક્ષણજગત ઠપ્પ થઈ ગયુ છે. ત્યારે આવા સમયે સરકારે કહ્યું છે કે, લોકડાઉનના કારણે સ્કૂલ, કોલેજ બંધ...