નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન હજૂ પણ ચાલુ છે. ત્યારે હવે આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના એક નેતા પણ ઝપટમાં આવી...
તમિલનાડૂના કોઈમ્બતૂર જિલ્લામાં લગભગ 400 દલિતોએ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો છે. તમિલ પુલીગલ કાચી નામના એક દલિત સંગઠને તેનો દાવો કર્યો છે. આ સંગઠનનું કહેવું...
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના શપથગ્રહણને લઈ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિમણૂંક કર્યા છે. આ શપથગ્રહણમાં અરવિંદ કેજરીવાલની...
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોંગ્રેસ ‘અચાનક ગાયબ’ થતાં ભાજપની હાર થઈ છે. દિલ્હી ચૂંટણીમાં ભાજપના પ્રભારી પ્રકાશ જાવડેકરે કહ્યું...
બિહારની રાજધાની પટનાના ઈકો પાર્કમાં એક પતિને તેની પત્નીએ વેલેન્ટાઈન ડે પર પ્રેમના પુષ્પો ખિલવતા પકડી પાડ્યો હતો. જેને લઈ રસ્તા વચ્ચે જ હાઈવોલ્ટેજ ડ્રામા...
મહારાષ્ટ્ર ભાજપના નેતા પંકજા મુંડે એ અમરાવતીની એક સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રેમ લગ્ન વિરુદ્ધ શપથ લીધા હતા, તેના પર નારાજગી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે....
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગન ગુરૂવારના રોજ પાકિસ્તાનની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છએ. તુર્કીના રાષ્ટ્રપતિએ શુક્રવારના રોજ પાકિસ્તાનની સંસદમાં સંબોધન કર્યું હતું અને અહીં આપેલા...
વેલેન્ટાઈનના અવસર પર દિલ્હીના શાહીનબાગથી વડાપ્રધાન મોદી માટે કંઈક અનોખા અંદાજમાં વિશ કર્યું છે. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન મોદીના નામના કાર્ડ લખી તેના પર લખ્યું છે, મોદી...
માહિતીના અધિકાર દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ચાલુ નાણાકીય વર્ષના પહેલા નવ મહિનામાં એપ્રિલ-ડિસેમ્બર, 2019માં 18 સરકારી બેંકોમાં કુલ 1.17 લાખ કરોડની છેતરપીંડીના 8,926...
દેશભરના 5500 રેલને સ્ટેશન પર સાર્વજનિક વાઈ-ફાઈ હોટસ્પોટ લગાવ્યા બાદ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બુધવારે જણાવ્યું હતું કે, સરકાર હવે સ્ટેશનોની આજૂબાજુ રહેતા લોકોને પણ...
જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતની પેટાચૂંટણી માર્ચમાં યોજાશે. લગભગ 13,000 ખાલી પંચાયતો માટે આ ચૂંટણી થશે. આ અંગેની જાહેરાત જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારીએ કરી છે....
રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળ મંત્રીઓની એક ટીમે અન્ય પછાત વર્ગ (OBC)ને લઈ ક્રિમીલેયરને વ્યાખ્યાયિત કરવા અને નક્કી કરેલી આઠ લાખની મર્યાદામાં સંશોધન કરવાનું...
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈ આંતરરાષ્ટ્રીય જન-સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે. તો વળી બીજી બાજુ જાપાનના યોકોહામા તટ પર ડાયમંડ પ્રિંસજ ક્રૂઝમાં 2 ભારતીયો...