G-20ના માળખા હેઠળ, પર્યટન મંત્રાલય ગુજરાતના કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી 2023 દરમિયાન તેની પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગનું આયોજન કરશે. આજે નવી દિલ્હીમાં...
બનાસકાંઠા જિલ્લામાં હત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલો આ પ્રકારનો કેસ હશે. બનાસકાંઠાના લાખણી તાલુકાના નાંદલા ગામમાં ધટના બની હતી.જેમાં...
બનાસકાંઠાના ડિસામાં વધુ એક શૌચાલય કોંભાડ સામે આવ્યું છે. ધનપુરા ગામે શૌચાલય બનાવ્યા વગર પૈસાની ચૂકવણી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કાવતરૂ બહાર આવ્યું છે....
લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાલ જેલ હવાલે છે. મયુરસિંહ રાણા પર લોખંડના પાઇપ વડે હૂમલો કરવાના ગુનામાં હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે દેવાયત ખવડ અને તેના...
વડોદરામાં સરકારી જમીનમાં બનેલા વ્હાઈટ હાઉસ બંગલાની લેન્ડ ગ્રેબિંગ મામલે તપાસ ચાલી રહી છે.આ મામલે તપાસમાં સામે આવ્યું છે કે, સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામની...
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે લાલ આંખ કરી છે. હાઈકોર્ટના જજોની બદલી અંગે કોલેજિયમની ભલામણને મંજૂર કરવામાં વિલંબને લઈને સુપ્રીમકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને ચેતવણી આપી...
રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હવે પ્રથમ હરોળની બેઠકને બદલે છેલ્લી હરોળની બેઠક પર બેસશે. કોંગ્રેસ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે મનમોહન સિંહને વ્હીલચેર દ્વારા...
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ-CBDT એ કહ્યું છે કે તે ટૂંક સમયમાં બજેટમાં જાહેર કરવામાં આવેલી TDS અપીલના પ્રશ્નો ઉકેલવા માટે એક સ્કીમ સાથે આવશે....
કેન્દ્રિય પ્રદૂષણ નિયમંત્ર બોર્ડ દ્વારા નવેમ્બર 2022માં દેશની સૌથી પ્રદૂષિત નદીઓની સ્થિતિ અંગેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 2 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં એક પ્રશ્નોત્તરી દરમિયાન...
ભરૂચમાં કિન્નર સમાજ દ્વારા અંતિમ વિધિ માટે ભૂમિ ફાળવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લામાં વસેલા તમામ કિન્નરોને એક મોટી સમસ્યા...
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં બુટલેગરના ત્રાસ સામે 1500થી વધુ લોકો ભેગા થયા અને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યાં હતા. સુભાષનગર વિસ્તારમાં બુટલેગર પવન ચામડીયાના વિરોધમાં લોકો...
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં ભૂકંપના આંચકા રોકાવાનું નામ નથી લઇ રહ્યાં. સાવરકુંડલાના મીતીયાળા અને સાકરપરા ગામમાં સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા...
અમદાવાદમાં ફરી એકવાર આંગડીયા પેઢીનો કર્મી લૂંટાયો છે. લૂંટની આ ઘટાના અખબાર નગર પાસે બની છે. પટેલ અમૃત કાન્તિલાલ આંગડિયાના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલી બેંગ...
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી તેમજ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને મોરબી ની ચીફ જ્યૂડીશ્યલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટ...
મહેસાણામાં પિતા અને પુત્રની હત્યાનો ચોંકવાનારો કેસ સામે આવ્યો છે. 3 વર્ષ અગાઉ પિતાનું અકસ્માતમાં મોત અને 3 વર્ષ બાદ પણ પુત્રનું અકસ્માતમાં મોત નિપજ્યું...
સુરત ક્રાઇમ બ્રાન્ચને વર્ષ 2013ના હત્યાના એક કેસમાં મોટી સફળતા મળી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2013માં યુવકની હત્યા કેસના આરોપીની ઓરિસ્સાથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ...
રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. ત્યારે આણંદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પાનની દુકાન ચલાવતા વેપારીએ ટ્રેન નીચે પડતું મૂક્યું આપઘાત કર્યા...
યાત્રાધામ વીરપુરમાંલોકો ખોટી રીતે વ્યાજખોરોના વિષચક્રમ ન ફસાઈ તે હેતુસર લોકોને અલગ અલગ વિભાગોમાંથી મળતી લોનની માહિતીઓ આપવા માટે લોન કેમ્પનું આયોજન કર્યું હતું. વિરપુર...
જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજના વિતરણમાં વધુ પારદર્શીતા લાવવા માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના તમામ ગોડાઉન કેન્દ્રો ખાતે હાઇ ક્વોલીટી વિઝન CCTV કેમેરા...
આજે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની વિગતો આપતાં રાજ્ય સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારે દરેક...
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વધુ એક વખત યુનિયન બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટ 2023-24ને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવ સહિતના...