Biparjoy Cyclone Update : ગાંધીનગર ખાતે વિવિધ વિભાગો અને સુરક્ષા દળો સાથે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે ...
આસોપાલવ તરીકે જાણીતા અશોક વૃક્ષના પાંદડાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી તમે તમારા જીવનની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. કોઈપણ શુભ પ્રસંગે...
DILIP AHIR SUICIDE CASE KUTCH : ભુજના સેડાતા નજીક ચકચારી હનિટ્રેપ પ્રકરણનો પર્દાફાશ થયા બાદ પોલીસ દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે....
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં મેસોનિક હોલ ચાર રસ્તા નજીકના ધાર્મિક સ્થાનના રૂમનું તાળું તોડી નશેડી યુવકે હોબાળો મચાવ્યો હતો. સાથે મૂર્તિનાં વસ્ત્રો ફાડી લઘુશંકા કરી દારૂ...
સુરત જિલ્લાના માંગરોળમાં ક્રાઇમ પેટ્રોલની કોઈ સ્ટોરીને પણ પાછી પાડે એવી હત્યાની ઘટના સામે આવી છે. માંગરોળમાં એક પત્નીએ તેની બે પુત્રીઓ સાથે મળી પતિને...
Nilesh Rane Tweet On Sharad Pawar : હાલમાં NCP પ્રમુખ શરદ પવાર દ્વારા મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા...
IAS TRANSFER IN GUJARAT / ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના પાંચ આઈએએસ અધિકારીઓની બદલી કરી કરી છે. આ પાંચ અધિકારીઓમાં નાણા વિભાગના સચિવ મનીષા...
અંકલેશ્વરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં નજીવી બાબતે થયેલ એક પુરુષની હત્યામાં શહેર એ ડિવિઝન પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત 28મી મે...
ગુજરાતના માછીમારો અરબી સમુદ્રમાં માછીમારી કરતા સમયે કેટલીક વાર દિશાભ્રમ થઇ જતા પાકિસ્તાનની સરહદ ઓળંગી જાય છે ત્યારે પાકિસ્તાનના સુરક્ષા દળો દ્વારા તેમનું અપહરણ કરી...
KUTCH NEWS / કચ્છના મુંદરા રોડ પર સેડાતા પાસે આવેલા હાઈલેન્ડ રીસોર્ટમાં ગત શુક્રવારે રાત્રે અમદાવાદની 22 વર્ષીય યુવતી પર થયેલાં કથિત દુષ્કર્મ અને તેના...
JUNAGADH NEWS / સોમવારથી શાળાઓના વેકેશન ખુલવા લાગ્યા છે જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ ગાયત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડે છે કેમકે શાળા...
SURAT NEWS : તક્ષશિલા દુર્ઘટના બાદ સ્કૂલ કોલેજમાં ફાયર સેફ્ટી નું મહત્વ વધી ગયું છે, ત્યારે સુરતમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ કરી દુર્ઘટના સમયે ફાયર...
ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રિપલ ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ દુર્ઘટનામાં 275 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે અને 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત...
અંકલેશ્વરના ઉછાલી ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણીથી જળચર જીવોના મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમયે જ આ ઘટના...
છેલ્લા થોડા સમયથી વિવાદોમાં રહેલી રાજ્યની કરાઇ પોલીસ એકેડેમી ફરી એક વાર વિવાદમાં આવી છે. હાલમાં ગુજરાત પોલીસ એકેડેમી, કરાઇ ખાતે અલગ અલગ સંવર્ગના પોલીસ...
ગુજરાત ટાઇટન્સના ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલે તેની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સાંપ્રદાયિક પોસ્ટ શેર કર્યા બાદ કથિત રીતે પોતે મુશ્કેલીમાં આવી ગયો છે. દયાલની...
ઓડિશાના ભયાનક ટ્રેન અકસ્માતમાં 275થી વધુ લોકોના મોત અને 1,200થી વધુ ઘાયલ થયાના ત્રણ દિવસ પછી કર્ણાટકમાં રેલવે ટ્રેક પર પથ્થર મુક્તા બાળકનો વીડિયો હવે...
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસના કારણે શિક્ષકના આપઘાતની ઘટના સામે આવી છે.જોકે આ ઘટનામાં મૃતક શિક્ષકના પરિવારજનોમાં નિવેદનોમા વિરોધાભાસી જોવા મળ્યા. ઉપરાંત આપઘાત બાદ 3...
વાસ્તવમાં આ એક ઈકો સિસ્ટમ બની ગઈ છે કે વ્યક્તિગત કે વ્યાવસાયીક જીવનમાં પેટ ભરીને ભ્રષ્ટાચાર કે ગુના આચરવાના અને સોશિયલ મીડિયામાં હિન્દુત્વના રક્ષક બનીને...
VADODARA NEWS : વડોદરા શહેરમાં ગત રાત્રીએ હત્યાની ઘટનાં સામે આવી છે, જેમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સાળાએ બનેવીને ચપ્પુના ઘા...
વડોદરા કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળી સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વડોદરાના ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં માંજલપુર બેઠકના...
કોંગ્રેસના નેતાઓ જ્યારે પીએમ મોદી અને ભાજપના નેતા વિશે ટીપ્પણી કરે ત્યારે વિવાદ ઉભો થાય છે પણ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસના નેતાઓ વિશે...