પંજાબ સરકારે કોરોના મહામારીને રોકવા માટે સ્થાનિક મુસાફરો માટે 14 દિવસીય હોમ ક્વોરન્ટાઈનમાં છૂટછાટ આપવાથી ના પાડી દીધી છે. આ સિવાય પંજાબમાં સોમવાર રાત્રિથી જ...
દિલ્હીમાં કોરોના સંક્રમણને આગળ વધતુ અટકાવવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાને લઇને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે માહિતી આપી હતી. કેજરીવાલે કહ્યું કે જ્યાં સુધી કોરોનાની...
રસ્તાઓની ગુણવત્તામાં સુધારો લાવવાના પ્રયત્નોમાં માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ દેશમાં હાઇવેની કામગીરી આકારણી અને રેન્કિંગ અંગે...
ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની ફિટનેસને લઈને ઘણો જોશીલો છે. થોડા દિવસ અગાઉ કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાને ફ્લાય પુશ-અપ ચેલેન્જ આપી હતી....
દેશમાં કોરોના મહામારીમાં વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે. જ્યારે દેશમાં સૌથી વધારે કોરોનાનો ફેલાવો મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં થયો છે. વિશ્વમાં જ્યાંથી કોરોના સંક્રમણ...
ચીનના કહેવા પ્રમાણે તે ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર અને ગ્વાદર બંદર પર પીપલ્સ લિબરેશન આર્મી નેવીના નવા બેઝની રક્ષા કરવા માટે પાકિસ્તાનને ચાર સશસ્ત્ર ડ્રોન...
આફટર લોકડાઉનમાં સોશ્યિલ ડિસ્ટન્સનો અભાવ અને કોવિડ-૧૯ની માર્ગદક્ષિકાનુ પાલન ન થતુ હોવાને કારણે ઉત્તર ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રોજે રોજ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં...
ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં નજીકના સમયમાં ટેરિફમાં વધારો ‘અનિવાર્ય’ છે, કારણ કે સેક્ટરનું વર્તમાન માળખુ ઓપરેટર્સને તર્કસંગત વળતર આપતું નથી. જોકે, કોરોના મહામારીના કારણે ટેરિફમાં વધારાનો...
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાતના મુખ્યમંત્રી સુરત આવતાં ફરીથીલોક ડાઉનની અફવા ચાલી હતી તેનું મુખ્યમંત્રીએ ખંડન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, લોકડાઉન નહી આવે...
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત હોય તેવા દેશોને જાગવાની વિનંતી કરી છે તથા ઝઘડવાને બદલે વાસ્તવિક સ્થિતિ પર ધ્યાન આપીને મહામારીને કાબુમાં...
સિરસામાં ફાઈટર પ્લેનની ઈમરજંસી લેન્ડિગ કરાવવા માટે નેશનલ હાઈવે ઓર્થોરિટીએ પાંચ કિમી રોડને સિમેન્ટનો બનાવવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. આ કદમ એટલા માટે મહત્ત્વપૂર્ણ...
ભારતીય વિમા નિયામક અને વિકાસ ઓથોરીટી (IRDAI) એ દેશમાં માર્ગ નિર્માણનાં કોન્ટ્રાક્ટ માટે વિમા કંપનીઓ દ્વારા સિયોરિટી બોન્ડ્સ (Surety Bonds) રજુ કરવાની વ્યવહારિક્તાનો ઉકેલ લાવવાનો...
ઉન્નાવના મિયાગંજ ક્ષેત્રમાં આવેલા સિદ્ધનાથ ગામમાં એક વિશાળકાય અજગર નીકળવાના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. અજગર નીકળ્યો હોવાની જાણ થતા ગામના મુખીએ વન વિભાગને...
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રોતેલા અને એકટર ગૌતમ ગુલાટીનો એક ફોટો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉર્વશી દુલ્હનના પરિધાનમાં સજ્જ ધજ્જ જોવા મળી...
અમેરિકામાં કેટલાક યુવાન કોરોના દર્દીઓ સાથે પાર્ટી કરી રહ્યા હતા. આ પાર્ટીમાં શરત લગાવવામાં આવી રહી છે કે કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા પછી વાયરસના સંક્રમણમાં...
પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેના વચ્ચે છેલ્લા નવ સપ્તાહથી ટકરાવની સ્થિતિ યથાવત છે. બંને દેશો વચ્ચે સૈન્ય અને કૂટનીતિક સ્તરે થઈ રહેલી વાતચીતનું પણ...
લદ્દાખની હોસ્પિટલ જેમાં ઘાયલ જવાનોને રાખવામાં આવ્યા હતા. તેના પર ઉઠી રહેલા સવાલો અંગે હવે રક્ષામંત્રાલયે સ્પષ્ટતા કરી છે. હકિકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે...
પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટિંગ કોચ અને ઝિમ્બાબ્વેના એક સમયના સ્ટાર બેટ્સમેન એન્ડી ફ્લાવરે એવો આરોપ મૂક્યો હતો કે એક વાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન યુનુસ...