રાજકારણ / મમતા-અખિલેશ જોડાણ મુદ્દે કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી!
મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ અને અખિલેશ યાદવવી સમાજવાદી પાર્ટીએ ત્રીજો મોરચો રચવાના સંકેત આપ્યા છે ત્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે, કોંગ્રેસ વગર કોઈ વિપક્ષી...