ગુજરાતમાં લાંબા સમયથી ચાલતા પોલીસના ગ્રેડ પે આંદોલનને થાળે પાડવા માટે ગુજરાત સરકારે રાજ્યના પોલીસકર્મીઓ માટે ગ્રેડ પે ન વધારી 550 કરોડનું પેકેજ જાહેર કર્યું...
કોંગ્રેસે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી, બેરોજગારી, GST અને રાંધણગેસના ભાવ વધારાના વિરોધમાં વિશાળ રેલી યોજી હતી. જો કે આ પહેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ રાજ...
કિસાન આંદોલનમાં મતભેદ સર્જાયા હોય એવા સમાચાર સામે આવ્યાં છે. યોગેન્દ્ર યાદવે સંયુક્ત કિસાન મોરચાની સમન્વય સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે, તેમણે કહ્યું કે...
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે મહારાષ્ટ્રના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.જો કે તેમના આ અકસ્માત અને મૃત્યુ અંગે અનેક સવાલો ઉભા થયા...
તમિલનાડુના ઉર્જા મંત્રી વી. સેંથિલ બાલાજીનું ટ્વિટર એકાઉન્ટ રવિવારે થોડા સમય માટે હેક કરવામાં આવ્યું હતું. એકાઉન્ટ પર તેનું અલગ ડિસ્પ્લે નામ દેખાયું. લોકોને તેના...
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામા બાદ નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ પદે હરપાલ સિંહ ચુડાસમાની નિમણૂંક કરવામાં...
બિહારમાં નીતિશ કુમારનું એનડીએ છોડીને આરજેડી-કૉંગ્રેસ સાથે મહાગઠબંધન સરકાર બનાવવું ભાજપ માટે મોટો રાજકીય ધોબીપછાડ છે. બિહારમાં સત્તાવાપસી ભાજપ માટે હવે નાકનો સવાલ છે. 2024ને...
ટ્વિટરે જુલાઈ મહિનામાં ભારતીય યુઝર્સના 45,191 એકાઉન્ટ્સને ગાઈડલાઈનના ઉલ્લંઘન માટે પ્રતિબંધિત કર્યા હતા. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે તેના માસિક રિપોર્ટમાં આ માહિતી આપી છે. ટ્વિટરે નવા IT...
વિદેશી રોકાણકારોએ ઓગસ્ટમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂ. 51,200 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. ડિપોઝિટરી ડેટા અનુસાર આ 20 મહિનામાં સૌથી વધુ પ્રવાહ છે. તેલના ભાવમાં...
અંજીર ખાવાના ઘણા ફાયદાઓ છે. અંજીરમાં ઘણા પોષક તત્વો હોય છે. અંજીરમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય...
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ગુજરાત કોંગ્રેસમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોતાના રાજીનામામાં વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર અનેક આરોપો...
અલાહાબાદ હાઈકોર્ટે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં પણ વીડિયોગ્રાફી કરાવાનો આદેશ આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પીષૂષ અગ્રવાલની બેન્ચે ફરમાન કર્યું છે કે, ચાર મહિનામાં વીડિયોગ્રાફી...
રવિવારે નોઈડામાં સુપ્રાટેક દ્વારા બનાવવામાં આવેલા ટ્વિન ટાવર તોડી પાડવામાં આવ્યા એ પછી પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 26 સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના...
કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રવાદ અને કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી છે, પાકિસ્તાન તરફી પાર્ટી છે એવા પ્રચારનો મુકાબલો કરવા માટે રાષ્ટ્રધ્વજને મહત્વ આપવાનું નક્કી કર્યું છે. આ માટે...
શંખેશ્વર નજીક ચોટીલા જતા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શંખેશ્વર નજીક પુરપાટ ઝડપે જતા વાહને ચોટીલા...
વડાપ્રધાનની ગુજરાત મુલાકાતમાં એકાએક ભાજપના નેતાઓના ક્લાસ લેવાયા છે. તેની પાછળનો ગણગણાટ એવો છે કે આમ આદમી પાર્ટીની સક્રિયતા ભાજપને નડી રહી છે કારણ કે...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસને વેગ આપવા માટે મોટો નિર્ણય લીધો છે. 8 મહાનગરો માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ...
રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ રોડ રસ્તાની પરિસ્થિતિને જોતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવું એક ગતકડું લાવી રહ્યું છે. વરસાદમાં ડામરના રોડ...
દેશમાં બેરોજગારી, એકલાપણું, હિંસા, પારિવારીક સમસ્યાઓ, દારૂની ટેવ અને આર્થિક સમસ્યાઓને કારણે આત્મહત્યાના દરમાં 6.2 ટકાનો વધારો થયો છે. 2021માં આત્મહત્યાના 1 લાખ 64 હજાર...
ગ્રેડ પે મુદ્દે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યારે રાજ્ય સરકારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ વિભાગનું 550 કરોડનું વધારાનું...
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બને તે માટે વડાપ્રધાને ગુજરાતનો પ્રવાસ વધુ તેજ કરી...
ગાંધીનગર ખાતે બુધવારને બદલે મંગળવારે કેબિનેટ બેઠક મળનારી છે. બુધવારે જાહેર રજા હોવાના કારણે કેબિનેટ બેઠકનું આયોજન મંગળવારે કરવામાં આવ્યું છે. બેઠકમાં વડાપ્રધાન ગુજરાતનો પ્રવાસ...