વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં ગુજરાત પ્રવાસે છે જેમાં તેઓએ દેવાધિદેધ સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથ મહાદેવને અભિષેક કર્યો હતો.ત્યારબાદ અમિત શાહે સોમનાથ મંદિરના વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું.સોમનાથ સ્થિત નિર્મિત કરાયેલી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઇને અમિત શાહની અમરેલી અને સોમનાથ જિલ્લાની મુલાકાત ખૂબજ મહત્વની માનવામાં આવી રહી છે.અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની 09 વિધાનસભા બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો પરાજય થયો હતો.
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો