અમદાવાદના શાહઆલમમાં થયેલી હિંસા મામલે બીજા 15 જેટલા આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં ક્રાઇમ બ્રાન્ચે રીમાન્ડની માંગણી ન કરતા તમામ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો હતો. જ્યારે સોસિયલ મીડીયા પર ઉશ્કેરીજનક પોસ્ટ મુકનાર ઉમરખાન પઠાણના પોલીસે 3 દિવસના રીમાન્ડની માંગણી કરાઇ હતી.

જેમાં કોર્ટે સોમવારના સાંજના પાંચ વાગ્યાના સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. નોંધનીય છે કે ગુરૂવારે શાહઆલમમાં નાગરિક સંશોધન બિલનો મોટી સંખ્યામાં લોકોએ હિંસક રીતે વિરોધ કર્યો હતો. જેમાં કરાયેલા પથ્થરમારમાં 20 પોલીસ જવાનો ઇજા પહોંચી હતી.
READ ALSO
- Flower/ બિહારમાં મહિલાઓ કરી કહી છે ફૂલોની ખેતી, જોત જોતામાં તો વધી ગઈ ઈનકમ
- અમદાવાદ / ઝોન 5 DCP દ્વારા 122 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે રાખી NDPSની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, 6ની ધરપકડ
- જાણો આજનું તા.03.06.2023 શનિવારનું રાશિફળ, આજનું નક્ષત્રઃ વિશાખા
- પાકિસ્તાને માનવતા બતાવી / 200 ભારતીય માછીમારો અને ત્રણ નાગરિક કેદીઓને મુક્ત કરતા ફર્યા વતન પરત
- ઓડિશા ટ્રેન અકસ્માત મામલે CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું, કેન્દ્રના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે આયોજિત કાર્યક્રમ સહિત તમામ જાહેર કાર્યક્રમ મોકૂફ