GSTV
Surat ગુજરાત

ખેડૂતોને સિંચાઈની ચોખ્ખી ના પાડી દેતા આજે રસ્તા પર ઉતર્યા અન્નદાત્તાઓ

ઉનાળુ ડાંગર અને શેરડીની ખેતી માટે સિંચાઈ દ્વારા ખેડૂતોને પાણી આપવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સિંચાઈ વિભાગને અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આખરે ભરૂચ, નવસારી, વલસાડ સહિત સુરત જિલ્લાના ખેડૂતોએ મહા જળયાત્રા યોજાઇ. જેમાં જોડાયેલા ખેડૂતઓએ પાણી આપો, પાણી આપોના નારા લગાવ્યા હતા. જે બાદ અઠવા લાઇન્સ સ્થિત સિંચાઈ ઓફિસે પહોંચેલ મહાજળયાત્રામાં જોડાયેલ ખેડૂતોએ માટલા ફોડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે સિંચાઈ કચેરીથી અમારી લાશ જશે,પરંતુ પાણીતો લઈને જ ઝંપિશું.

Related posts

ગીર સોમનાથના ટીમડી ગામની સરકારી જમીનના 11 પ્લોટની રાતોરાત હરાજી કરી કૌભાંડ આરોપ, સરપંચે રાતો રાત પ્લોટ ફાળવ્યા

pratikshah

આર્થિક તંગીથી કંટાળેલા રત્ન કલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ, માતા- પુત્રી બાદ પુત્રનું કરૂણ મોત

pratikshah

અંકલેશ્વર/ પત્રકારની ઓળખ આપીને ઉદ્યોગપતિ પાસેથી પૈસા એઠવાના ચક્કરમાં એક મહિલા સહિત ચાર જેલના સળિયા પાછળ, પોલીસે નોંધ્યો ખંડણીનો ગુનો

pratikshah
GSTV